Wednesday, August 20, 2025
Uam No. GJ32E0006963

મોરબીના ઉદ્યોગપતિઓને લઈને તથાકથિત કલ્કી અવતારની વિચિત્ર આગાહી

ગાંડાઓને બાંધવા દોરડા પણ ખૂટી પડશે… આ કલ્કી અવતાર કોપાયમાન થયો હોય ઉદ્યોગપતિઓને સીતારામના જાપ કરવા સલાહ !! વિડીયો વાયરલ મોરબી : મોરબી મોરબી જિલ્લાના વતની અને અગાઉ અનેક વખત વિવાદમાં સપડાયેલા...

સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોરબી તેમજ હરબટીયાળીમાં મહારક્તદાન કેમ્પ યોજાશે

મોરબી : ખેડૂત અગ્રણી સોરાષ્ટ્ના સિંહ ગણાતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોરબી અને ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે એમ બે સ્થળે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કદાવર ખેડૂત...

Exclusive: મોડી રાત્રે રવાપર રોડ,ઓમ શોપિંગ માં આગની ઘટના

(રિપોર્ટ: કલ્પેશ રાવેશિયા) મોરબી: તાજેતરમાં મોરબીના રવાપર રોડ ઓર આવેલ ઓમ શોપિંગ માં ગ્રાઉન્ડ ફ્લોર માં આગ ની ઘટના બની હતી જોકે સદનસીબે કોઈ જાન હની થઈ ન હતી પરંતુ આ...

મોરબીમાં પુલ ઉપરથી કાર નીચે ખાબકી, ત્રણ ઈજાગ્રસ્ત

મોરબી : આજે મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ ઓવરબ્રિજ ઉપરથી કાર નીચે ખાબકતા કારમાં સવાર ચાર પૈકી ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હોવાનું બહાર આવ્યું છે, આમ અકસ્માત સમયે કારની સ્પીડ...

મોરબી શનાળા ચેકપોસ્ટ પાસે પદયાત્રીઓના બેગમાં રેડિયમ સ્ટીકર લગાવી પોલીસની સરાહનીય કામગીરી

મોરબી: મોરબી શનાળા ચેકપોસ્ટ પાસે પદયાત્રીઓના બેગમાં રેડિયમ સ્ટીકર લગાવી પોલીસની સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે પ્રાપ્ત વિગતોનુસાર હાલ માં આશાપુરા માતજીના મઢે જતા પદયાત્રીઓની સુરક્ષા ને ધ્યાને લઈ મોરબી પોલીસની...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...