મોરબીમાં બીજા વર્ષે પણ વકીલ દિલીપભાઈ અગેચણિયા તથા તમામ હોદ્દેદારો ની બિનહરીફ વરણી
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: મોરબીમાં બીજા વર્ષે પણ વકીલ દિલીપભાઈ અગેચણિયા તથા તમામ હોદ્દેદારો ની બિનહરીફ વરણી કરવામાં આવેેલ હતી
પ્રાપ્ત વિગતો મુજબ કે મોરબી જિલ્લા વકીલ મંડળ ના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયા...
મોરબી મર્ડર કેસ : હત્યારાને આશરો આપનાર મહિલા સહિત બેની ધરપકડ કરાઈ
રિમાન્ડ દરમિયાન આરોપીઓ પોતાને છુપાવવામાં મદદ કરનાર સાગરીતોના નામ આપતા પોલીસે કાર્યવાહી પણ કરી
મોરબી : હાલ મોરબીમાં યુવાનના ચકચારી મર્ડર કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરતા એક...
મોરબીના ‘દિવ્યદ્રષ્ટિ’ ના પ્રતિનિધિ પુનિતભાઈ જીવાણીને આજે બીજી મેરેજ એનિવર્સરીની હાર્દિક શુભકામનાઓ
મોરબીના ‘દિવ્યદ્રષ્ટિ’ ના પ્રતિનિધિ એવા પુનિતભાઈ જીવાણીને આજે બીજી મેરેજ એનિવર્સરી હોય તેમને આજે તેમના શુભ લગ્ન દિવસની ‘ધ પ્રેસ ઓફ ઈન્ડિયા’ હાર્દિક શુભકામનાઓ પાઠવે છે પુનિતભાઈ જીવાણી અને તેમના ધર્મ...
જામનગર કરણી સેનાની મહિલા ટીમ દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે ભોજન કરાવાયું
જામનગર: જામનગર કરણી સેનાની મહિલા ટીમ દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે ભોજન કરાવાયું હતું
આ અંગે વધુ વિગતો મુજબ જામનગર બાજુમાં આવેલ નકલંક રણુજા મંદિરની બાજુમાં શ્રી હરિ વૃદ્ધાશ્રમ ખાતે વૃધો ને ભોજન કરાવવામાં...
મોરબીના અનાજ કિરાણાના પ્રતિષ્ઠિત વેપારી રાજુભાઈ ચંદારાણાનો આજે જન્મદિન
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: મોરબીના નવાડેલા રોડ પર આવેલ 'માતૃકૃપા' ટ્રેડિંગ નામથી હોલસેલ કિરાણાની દુકાન ચલાવતા અને બહોળું મિત્રવર્તુળ ધરાવતા રાજુભાઈ ચંદારાણા નો આજે જન્મદિન છે જે બદલ 'ધ પ્રેસ ઓફ...















