Wednesday, August 20, 2025
Uam No. GJ32E0006963

કલમ ૩૭૦ની નાબુદી બાદ ધ્વજવંદનમાં સલામી આપવા મોરબીનો યુવાન બાઈક લઈને જમ્મુ પોહચ્યો

મોરબીના દેશભક્ત નાગરિકે 4000 કિમી.નો બાઈક પ્રવાસ કરી જમ્મુ ખાતે ત્રિરંગાને આપી સલામી મોરબી : ભારતનો દરેક નાગરિક દેશદાઝ ધરાવતો હોય છે. સંજોગો સામે બાથ ભીડી દેશભક્તિની મિશાલ કાયમ કરવા વાળા વિરલા...

મોરબીમા 2500 કરોડથી વધુના રોકાણ સાથે આવે છે નવી 30થી 40 સીરામીક કંપની

ચાઇના સામે વિશ્વની નારાજગીનો મોરબી સીરામીક ઉદ્યોગને સીધો ફાયદો : રોજગારી અને વિદેશી હૂંડિયામણમાં પણ થશે વધારો પ્રત્યેક કંપની રૂપિયા ૫૦થી ૧૦૦ કરોડ સુધીના આધુનિક ટેકનોલોજીના પ્લાન્ટ સાથે કરશે પ્રોડકશન મોરબી : તાજેતરમા કોરોના...

મોરબી : ભાજપ સાથે ગદ્દારી કરનાર વધુ એક દંપતિ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયું

મોટા દહીંસરા બેઠક ઉપર અપક્ષ ઝુંકાવનાર ભાજપ અગ્રણીએ ભાજપને ટેકો જાહેર કરી દીધો મોરબી : હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ટીકીટ ન ફાળવતા અપક્ષ ઉમેદવારી નોંધાવી પક્ષ સાથે ગદ્દારી કરનાર વધુ એક...

ટંકારા: આર્મીમેન પી.એસ.પંડ્યાને શોધી કાઢનારને 51 હજારના ઈનામની જાહેરાત

ટંકારા : તાજેતરમા ટંકારા શહેરમાં રેવન્યુ સર્વે નંબર 25ની સોનાની લગડી જેવી કરોડોની કિંમતી જમીન અધિકારીઓ અને રાજકારણીઓએ આર્મીમેનના નામે ફાળવી હડપ કરી લીધાનો ચોંકાવનારો આરોપ લગાવી છેલ્લા ત્રણ મહિનાથી ઉપવાસી...

મોરબીમાં નવા વર્ષે ઓવરબ્રિજ, ફોરલેન, નવી પાલિકા,ફાયર સ્ટેશન સાકાર કરવા વાયદા

સમય મર્યાદા પુરી થવા છતાં અધૂરા રહેલા મોરબી રાજકોટ હાઈવેના કામને પણ પૂરું કરવાનો તંત્રનો વાયદો મોરબી : મોરબીમાં તંત્રએ 2021ના વર્ષમાં અનેક નવા પ્રોજેકટનો અલમ કરવાના સ્વપ્ન સેવ્યા હતા. પણ તંત્રની...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...