મોરબીના કાંતિનગર વિસ્તારમાં 9 મકાનોને કન્ટેનમેન્ટ ઝોનમાંથી રાહત મળી
અમદાવાદમાં સારવારમાં રહેલા કોરોના ગ્રસ્ત વૃદ્ધને કોરોનામાંથી અન્ય વોર્ડમાં શિફ્ટ કરાયા : 14 દિવસ પુરા થતા 31 લોકોને ક્વોરન્ટાઇન મુક્ત કરાયા
મોરબી : મોરબીના કાંતિનગર વિસ્તારના વૃદ્ધને હૃદય રોગની બીમારી હોય અગાઉ...
અયોધ્યામાં શ્રી રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બગથળા ગામે ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન
મોરબી: હાલ તાલુકાના બગથળા ગામમાં ધાર્મિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રી રામ ૫૦૦ વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ પોતાના જન્મસ્થાન ખાતે બિરાજમાન થવાના છે જે દિવ્ય...
સામખીયાળી 3 ના વિસ્તારની શ્રી પી.બી. છાડવા હાઈસ્કૂલમાં એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ...
ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંગ સર તેમજ પી.એચ.સી સામખિયારી મેડિકલ ઓફિસર ડો. હિરેન સાહેબ ના માર્ગદર્શન હેઠળ પી. એચ.સી. સામખીયાળી ની શ્રી પી.બી. છાડવા હાઈસ્કૂલ મા એડોલેસેન્ટ હેલ્થ એન્ડ...
મોરબી: વિદ્યુત સ્મશાનના ચાલકે મૃતક કોરોના પોઝીટીવ દર્દીની અંતિમ વિધિ કરવાની નાં પાડી ?
મોરબીના શહેરમાં ગત તા,૧૦ ના રોજ પોઝીટીવ આવેલ વૃધ્ધનં રાત્રીના મોત નીપજ્યા બાદ સ્મ્શાના સંભાળ રાખનાર મૃતક દર્દીના પરિવાજનોને સ્મશાનમાં અગ્નિદાહ આપવાની નાં પાડવામાં આવી છે મૃતક પોઝીટીવ દર્દીનો મૃતદેહ હાલમાં...
‘મચ્છુ ન્યૂઝ મોરબી’ તંત્રી કાળુભાઇ કે. પાંચિયા નો આજે જન્મદિન
મોરબી: 'મચ્છુ ન્યૂઝ મોરબી' તંત્રી કાળુભાઇ પાંચિયા નો આજે જન્મદિન છે કાળુભાઇ પાંચિયા મચ્છુ ન્યૂઝ મોરબી તંત્રી માલિક , નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈટી સેલ ભાજપ પ્રદશ મંત્રી ,તરીકે કાર્યરત છે...
















