Thursday, August 21, 2025
Uam No. GJ32E0006963

મોરબી: મહેન્દ્રનગરમા પાડોશીના મારની બીકે જાત જલાવનાર યુવાનનું મૃત્યુ

મોરબી : હાલ મોરબીના મહેન્દ્રનગર ગામે પાડોશીએ માર મારતા ડરી ગયેલા યુવાને અગ્નિસ્નાન કરી લીધા બાદ ચાલુ સારવારે મૃત્યુ નિપજતા પોલીસે તપાસ શરૂ કરી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત...

મોરબીના શનાળા ગામે ચાલકે કાબુ ગુમાવતા તળાવ નજીક રોડ ઉપરથી કાર નીચે ઉતરી !!

ખાંગી થઈ ગયેલી કાર તળાવમાં ખાબકતા સ્હેજમાં બચી ગઈ મોરબી : હાલ મોરબીના શનાળા ગામ નજીક તળાવ પાસે રોડ ઉપરથી કાર નીચે ઉતરી ગઈ હતી. જો કે આ ઘટનામાં હાલ જાનહાનીના કોઈ...

મોરબીના ભાજપ અગ્રણી દ્વારા પુત્રીના જન્મદિવસ નિમિત્તે રૂ. 1.05 લાખનું અનુદાન

જિલ્લા પંચાયતના વાઇસ પ્રેસિડેન્ટની પુત્રીના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબી : મોરબી જિલ્લા પંચાયતના વાઇસ પ્રેસિડેન્ટની પુત્રીના જન્મદિવસ પર પરશુરામ ધામમાં સીસીટીવી કેમેરા લગાવા રૂ.1 લાખ 5 હજારનું દાનનું કર્યું હતું. મોરબી જિલ્લા...

ટંકારા સ્થા જૈન સંઘ દ્વારા મહાવીર સ્વામીની જન્મ જંયતિની ઉજવણી

કારા શ્રી સંધ ની વિનંતી સહ ભાવના ને લક્ષ્‍ય મા લઈ ને ટંકારા મુકામે પરમ પુજ્ય સૌમ્યસ્વરૂપી હિરાબાઈ મહા. ની દિવ્ય કુપાવંત પ પુ. જાગુતીબાઈ મહા સાથે ૬ થાણા નિ મંગલકારી...

મોરબીમાં ક્રિકેટ પર સટ્ટો રમતા બે ઝડપાયા

મોરબીના નવા સાદુળકા ગામે ક્રિકેટ પર સ્ટો રમતા બે શખ્સો ને એલ.સી.બી એ ૨૫૯૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપયા જ્યારે અન્ય ૨ આરોપી નામ ખુલતા તેને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે બનાવની મળતી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...