રાજકોટમાં ખેડૂત આગેવાનને માર મારનારા પોલીસ અધિકારીની સામે પગલા લેવા મોરબી જીલ્લા કિશાન સંઘની...
રાજકોટના ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયા સાથે જે બનાવ બન્યો હતો તેના પડઘા મોરબી જીલ્લામાં પણ પડ્યા છે અને મોરબી જિલ્લા કિશાન સંગઠનના આગેવાનો દ્વારા કલેકટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવીને જવાબદાર પોલીસ...
ગુજરાત સરકાર લઘુતમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી ૧૨૫ મણ ચણાની ખરીદી કરશે : કૃષિ...
રવિ સિઝનમાં ચણાનું વધુ વાવેતર થવાથી સંભાવનાને ધ્યાને લઈને રાજય સરકારનો નિર્ણય
મોરબી : હાલ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ છે કે, ચાલુ વર્ષે રવિ સિઝનમાં ચણાનું વધુ વાવેતર થવાથી ઉત્પાદન વધવાની...
માળીયા (મી.) : નવા ગામમાં ટ્રક પરથી પડી જતા મજૂરનું મોત
માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના નવા ગામમાં એક મજૂર ટ્રક પરથી પડી ગયા હતા. જેના કારણે ઇજા પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
રાજકોટ તાલુકાના બેડી ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા...
મોરબીમાં બંધની નહિવત અસર જોવા મળી : હળવદ, વાંકાનેર અને ટંકારામાં પણ મિશ્ર...
આજે બંધના એલાનને પગલે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એકંદરે શાંતિનો માહોલ, માર્કેટીંગ યાર્ડ, બજારો, એસટી પણ ચાલુ
મોરબી, વાંકાનેર, હળવદ, અને ટંકારા : આજે કૃષિ સંબધિત ત્રણ વિધાયકો રદ કરવાની માંગ સાથે આજે...
મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં સઘન સફાઈ કરાઈ
મોટી સંખ્યામાં સ્વયંસેવકો જોડાઈ શ્રમદાન આપ્યું
મોરબી : મોરબીમાં સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી દર રવિવારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.ત્યારે આજે રવિવારે સ્વચ્છતા...
















