Tuesday, March 24, 2026
Uam No. GJ32E0006963

વાંકાનેર : જામસરમાં લાઈટ જતી રહેવા બાબતે આધેડ પર લોખંડના પાઇપથી હુમલો

વાંકાનેર : વાંકાનેરના જામસર ગામે લાઈટના વાયર હલી જવા બાબતે આધેડ પર લોખંડના પાઇપથી હુમલો કરવામાં આવ્યો હતો. આ બનવાની વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગત તા. 4ના રોજ...

એલ.ઈ. કોલેજના ઐતિહાસિક બિલ્ડીંગનું રીનોવેશન માટે મુખ્યમંત્રી સહાયરૂપ બનશે

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સાથે રાખીને ધારાસભ્ય મેરજાએ રજુઆત કરતા મુખ્યમંત્રીએ ઘટતું કરવાની હૈયાધારણા આપી મોરબી : હાલ મોરબીની ઐતિહાસિક ધરોહર સમાન લખધીરજી એન્જિનિયરિંગ કોલેજનું બિલ્ડીંગ જર્જરિત થઈ ગયું છે અને જોખમી બની જવાથી...

ભડીયાદ ગામે ‘અઝાદીકા અમૃત મહોત્સવ’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

મોરબી: ભડીયાદ ગામે 'અઝાદીકા અમૃત મહોત્સવ' અંતર્ગત ભડિયાદ ગામ માં જવાહર સોસાયટી માં કાર્યક્રમ યોજાયો હતો જેમાં આઝાદી અમૃત મહોત્સવ નો કાર્યક્રમ ભડિયાદ ગામ માં જવાહર સોસાયટી માં મોરબી જિલ્લા મહિલા...

વાંકાનેર નજીક જીનિંગ મિલ માલિકને લૂંટી લેનારા ને ઝડપવા પોલીસની કવાયત

એલસીબીની ચાર ટીમ, એસઓજીની એક ટીમ અને સ્થાનિક પોલીસની બે સહિત સાત ટિમો તપાસમાં સીસીટીવી ફૂટેજ, જેલમાંથી છૂટેલા અને પેરોલ ઉપરના અનેક આરોપીઓ ચેક કરવા છતાં લૂંટારુંના કોઈ સગડ નહિ વાંકાનેર : વાંકાનેર...

મોરબી : સોમનાથ સોસાયટીમાં ગટરના પાણીનો છ દિવસથી નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ

મોરબી : મોરબીના શનાળા રોડ પરના કાયાજી પ્લોટ વિસ્તારની સોસાયટીમાં છ દિવસથી ગટરના પાણી ભરાયેલા હોય છતાં તંત્ર આ સમસ્યાનો ઉકેલ ન લાવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ સમસ્યા અંગે તંત્ર...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe