માળિયા: ખાખરેચી ગામે લોકડાઉન, દુકાનો બપોરે ૧ સુધી ખુલ્લી રહેશે
માળિયા: માળીયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં કોરોના કહેર રોકવા ગ્રામજનો જાગૃતતા દાખવી રહયા છે અને સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવી રહ્યા છે જેમાં ખાખરેચી ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે અને દુકાનો બપોરે...
રફાળેશ્વર મંદિરે મહાશિવરાત્રીએ પાસિયા પરિવાર બાવન ગજની ધ્વજા ચડાવશે
શોભાયાત્રા અને મહાપ્રસાદનું પણ આયોજન
મોરબી : મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પાવન પર્વે પાસિયા પરિવાર દ્વારા બાવન ગજની ધ્વજા ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે શોભાયાત્રા અને મહાપ્રસાદ સહિતના આયોજનો...
મોરબીના રવાપર રોડ પર એપાર્ટમેન્ટમાં જુગાર રમતા સાત ઝડપાયા
મોરબી પંથકમાં જુગારની મોસમ બારેમાસ જોવા મળે છે ત્યારે બાતમીને આધારે એ ડીવીઝન પોલીસે એપાર્ટમેન્ટમાં જુગાર રમતા સાત આરોપીને ઝડપી લઈને ૯૫,૨૦૦ ની રોકડ જપ્ત કરી છે
મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ...
ગણપતિજીની પીઓપીની મૂર્તિઓ ઉપર પ્રતિબંધ, જાહેરનામું પ્રસિદ્ધ થયું
ગણેશોત્સવ અંતર્ગત વિવિધ કૃત્યો ઉપર મનાઇ ફરમાવવામાં આવી
મોરબી : મોરબી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવનાર છે. જેથી શ્રી ગણેશની મૂર્તિની સ્થાપના થયા બાદ...
મોરબીમાં સગીરાને ફોસલાવી જનાર યુવક સામે પોલીસ ફરિયાદ
મોરબી : તાજેતરમા મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતી એક સગીરાને હબીબ રસુલભાઇ મિયાણા નામનો શખ્સ લલચાવી ફોસલાવી ભગાડી ગયો હોય સગીરાની માતાએ આ મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે...



















