માળીયા આઈટીઆઈના પ્રિન્સીપાલ અને સ્ટાફે ૩૦૦ વૃક્ષોનું વાવેતર કર્યું
મોરબી: માળીયા આઈટીઆઈ ખાતે પ્રકૃતિનું રક્ષણ કરવાના હેતુથી આઈટીઆઈ સ્ટાફે કચેરીના પટાંગણમાં ૩૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે
માળીયા આઈટીઆઈ ખાતે પ્રિન્સીપાલ અને સ્ટાફ કર્મચારીઓએ તાજેતરમાં ૩૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે...
મોરબીના આશાપુરા ગૃપ દ્વારા પદયાત્રીઓ માટે હરીપર કેરાળા પાસે સેવકેમ્પ યોજાશે
મોરબી: મોરબીમાં જય આશાપુરા ગૃપ દ્વારા આશાપુરા માતાનામઢ પદયાત્રીઓ માટે કેમ્પનું આયોજન કરેલ છે સ્થળ છે વાંકાનેર કંડલા હાઈવે ભરતનગર ગામ થી આગળ હરીપર કેરાળા ના બસ સ્ટેન્ડમાં આ કેમ્પમાં...
હળવદમાં પોલીસે હાઇવે ઉપર વાહન ચાલકોને કર્યા જાગૃત
હળવદ : હાલ હળવદ પોલીસ દ્વારા હાઇવે પર વાહનો ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજ કરવામાં આવી હતી. સાથે પોતાની સેફ્ટી રાખવા તેમજ વાહનો પાર્ક કરવા અંગે અને વાહનો કેવી રીતે...
પાલિકા-પંચાયતના ઉમેદવારોની પસંદગીને લઈ ભાજપ હજુ અસમંજસતા માં !!
ગઈકાલે બપોરે ઉમેદવારોની યાદી જાહેર થવાને બદલે આજે પણ નામ ફાયનલ ન થતા ભાવિ મુરતિયાઓમાં ઉચાટ
મોરબી : હાલ મોરબી સહીત સમગ્ર રાજ્યમાં પાલિકા પંચાયતની ચૂંટણી માટે ગઈકાલે ભારતીય જનતા પક્ષ દ્વારા...
આગામી 3, 10, 13 અને 17 માર્ચે મોરબીના આ સબ સ્ટેશનમાંથી વીજ પુરવઠો બંધ...
મેન્ટેનન્સ કામગીરીને કારણે વીજ પુરવઠાને પણ અસર પહોંચશે
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લાના અમુક સબ સ્ટેશનમાં મેન્ટેનન્સનું કામ કરવાનું હોવાથી તે સબસ્ટેશનમાંથી નીકળતા દરેક 11 કે.વી. ફીડરો પરથી વીજ પુરવઠો મળી શકશે...




















