Sunday, May 5, 2024
Uam No. GJ32E0006963

મોરબીમાં છૂટછાટ મળતા જ તમાકુની હોલસેલ દુકાને લોકોની ભીડ ઉમટી

ભીડને રોકવા પોલીસે દુકાનો બંધ કરાવવાની ફરજ પડી હતી કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકડાઉન ૪ ના નિયમોની છૂટછાટ બાદ આજે મોરબી જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેમાં પાન માવાની...

મોરબીમાં શિક્ષકો પાસેથી લેવાતી કારકુનની કામગીરીનો વિરોધ

શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાઈની પણ કામગીરી લેવાતા રોષ  વખતો વખત ધારાસભ્યો દ્વારા વિધાનસભામાં રજુઆતો કરવા છતાં વર્ષોથી પ્રશ્ન પણ વણ ઉકેલ્યો મોરબી : હાલ મોરબી જિલ્લાની રચના થયા બાદ શિક્ષણ વિભાગમાં બિનકાયદેસર રીતે...

હવે માસ્કનો દંડ ઘટાડી રૂ. 500 કરવા ગુજરાત સરકાર હાઇકોર્ટને અરજ કરશે

મોરબી : હાલ કોરોના મહામારી હળવી બનતા હવે રાજ્ય સરકાર માસ્ક નહીં પહેરવા બદલના દંડને હળવો કરવા વિચારી રહી છે અને હવે માસ્ક અંગેનો દંડ રૂપિયા 1,000થી ઘટાડીને રૂપિયા 500 કરવા...

મોરબીમાં લોડર પલ્ટી મારી જતા ડ્રાઇવર ઇજાગ્રસ્ત !!

મોરબી : આજે મોરબીમાં લખધીરપુર કેનાલ રોડ પર એક લોડર પલટી મારી જતા ચાલકને ઈજા પહોંચી હતી. જેને પગલે તુરંત તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ શહેરના લખધીરપુર કેનાલ...

મોરબી જિલ્લા પોલીસવડા તેમજ મામલતદાર સહિતના અધિકારીઓએ કોરોના રસી મુકાવી

જિલ્લા વહીવટી તંત્રના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને પણ પ્રથમ ડોઝ અપાયો મોરબી : મોરબી જિલ્લામાં આજે જિલ્લા પોલીસવડા, મામલતદાર તેમજ જિલ્લા વહીવટી તંત્રના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા હતા. મોરબીમાં આજે...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના સેવાભાવી નટવરભાઈ સાંતોકી દ્વારા અનોખી સેવા

મોરબી: મોરબીમાં સેવાભાવી યુવાન દ્વારા પક્ષીઓ ને ચણ આપી અનોખી સેવા કરવામાં આવી રહી છે. વિગતોનુસાર મોરબી ના એક સેવાભાવી યુવાન નટવરભાઈ સંતોકી દ્વારા...

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...