મોરબી : ગુ હા.બોર્ડના સીધેશ્વર મહાદેવ મંદિરે ભંડારો યોજાયો
મોટી સંખ્યામાં લોકોએ મહાદેવના દર્શન અને આરતી તથા ભંડારાનો શ્રધ્ધાભેર લાભ લીધો
મોરબી : મોરબીના શાનળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલ સીધેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન આજે ભંડારો યોજાયો...
માળિયાના વીરવદરકા ગામે સગીરાનો ગળાફાંસો ખાઈને આપઘાત
માળિયા : માળિયાના વીરવદરકા ગામે સગીરાએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.બનાવની મળતી વિગત અનુસાર વીરવદરકા ગામે રહેતી આઈનાબેન ઉ.વ. 16એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને...
મોરબી: પાણીના સંપ ના કોન્ટ્રાક્ટર દાનુભા ચુડાસમા ના સુપુત્ર ચી. મિત્રજનો આજે જન્મદિન
મોરબી: મોરબીમાં પાણીના સંપમાં કોન્ટ્રકતાએ તરીકે ફરજ બજાવતા દાનુભા ઇન્દુભા ચુડાસમા ના સુપુત્ર ચી. મિત્રાજસિંહ દાનુભા ચુડાસમા નો આજે જન્મદિન હોય તેમના મિત્ર અને ગજાનન પાર્ક ના પ્રમુખ જયદેવસિંહ જાડેજા તરફથી...
કોરોના ઇફૃફેક્ટ : મોરબી જીલ્લામાં ઈમિટેશનની રાખડીના ઉત્પાદનમાં ૪૦ ટકાથી વધુનો ઘટાડો
મોરબી: ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એટલે રક્ષા બંધન… આ તહેવારની દરવર્ષે દરેક ભાઈ બહેન આતુરતાથી રાહ જોતા હોય છે કેમ કે, આ દિવસે બહેનો ભાઈના હાથે રક્ષા કવચ એટલે કે...
મોરબીના કાંતિનગરના વૃધ્ધે કોરોના ને મ્હાત આપી અમદાવાદથી ડિસ્ચાર્જ થઈને મોરબી પહોંચ્યા
કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા મળી
મોરબી : મોરબીના કાંતિનગરના વૃધ્ધ કોરોના સામેની જંગ જીતી ગયા છે. તેઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.જેથી તેઓ મોરબી...
















