માળીયાના રોહિશાળા ગામે ખેડુતની હત્યા, પોલીસની તપાસ શરૂ
મોરબી : હાલ માળીયાના રોહિશાળા ગામે ખડૂતની હત્યા થયાનો મામલો સામે આવ્યો છે. ખેડૂતની ખિસ્સામાંથી રોકડ, દાગીના અને બાઇક ગાયબ હોવાથી લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની શંકા ઉપજી છે. હાલ...
મોરબીનો મચ્છુ -2 ડેમ ઓવરફ્લો : ડેમના 10 દરવાજા 6 ફૂટ ખોલાયા
નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા, અમુક ગામો સંપર્ક વિહોણા
મોરબી : મોરબી ઉપરાંત ઉપરવાસના ભારે વરસાદને પગલે મોરબીનો મહાકાય મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થયો છે અને મચ્છુ ડેમના 10 દરવાજા 6 ફૂટ ખોલવામાં...
મોરબી: ઉના ના શહિદ જવાનના પરિવારને મોરબી પેકેજીંગ એસો. તરફથી રૂ. 2,00000 ની સહાય
(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) : મોરબી: મોરબી પેકેજીગ એશોસીએશન ના સભ્યો દ્વારા સ્વ પરેસભાઈ બાબુભાઈ બાંભણીયા (ઊના) કોડીનાર શહીદ જવાન ને ૨૦૦૦૦૦/- રૂપિયા ની સહાય રુબરુ કરેલ છે.
ઉલ્લેખનીય છે કે શહિદના પરિવાર મા ત્રણ...
મોરબીમાં મસ્જિદ બનાવવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ : ૩ ઘાયલ
પંચાસર રોડ ઉપર બનેલી ઘટના : મંડપ, ખુરશી અને બાઈકનો બુકડો બોલાવ્યો
મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર આજે સાડાત્રણથી ચારેક વાગ્યાના અરસામાં મસ્જિદ બનાવવા મામલે એકત્રિત થયેલા બે...
ધંધુકામાં કિશન ભરવાડની હત્યાના વિરોધમાં મોરબીમાં આક્રોષપૂર્ણ રેલી
તમામ હિન્દૂ સંગઠનોએ રેલી કાઢી જયશ્રી રામ અને ‘ભારત માતા કી જય’ તેમજ ‘કિશનને ન્યાય આપો’ના સૂત્રોચ્ચાર લગાવી ઉગ્ર દેખાવો કર્યા, બાદમાં કલેક્ટરને આવેદન આપ્યું
મોરબી : અમદાવાદના ધંધુકામાં કિશન ભરવાડની હત્યાના...