Friday, March 6, 2026
Uam No. GJ32E0006963

ખોડિયાર માતાજી વિષે ટિપ્પણી કરનાર બ્રહ્મસ્વરૂપ સ્વામી માફી માંગે : મોરબીમાં આવેદન

મોરબી : હાલ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી બ્રહ્મસ્વરૂપદાસ દ્વારા ખોડિયાર માતાજી વિશે ભક્તોની અસ્થાને ઠેસ પહોંચે તેવી ટિપ્પણી કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખોડિયાર માતાજીના ભક્તોમાં રોષ વ્યાપી જવા...

વાંકાનેર શહેર પોલીસ મથકનો કર્મી લાંચ લેતા ઝડપાયો : કાર્યવાહી ચાલુ

વાંકાનેરમાં એન્ટી કરપ્શન બ્યુરોની ટ્રેપ : વિગતો હવે જાહેર થશે વાંકાનેર : હાલ વાંકાનેરમાં એન્ટી કરપ્શન બ્યુરોની મોરબી ટીમે ટ્રેપ ગોઠવી હોવાનું અને આ ટ્રેપમાં વાંકાનેર શહેર પોલીસ મથકનો કર્મચારી લાંચ લેતા...

દિવાળી નિમિત્તે મોરબી 181 અભયમ દ્વારા રંગોળી બનાવી ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’નો સંદેશ અપાયો

મોરબી : તાજેતરમા મોરબી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા દિવાળીના તહેવાર નિમિતે “બેટી બચાઓ બેટી પઢાઓ”ની રંગોળી બનાવી મહિલાઓને અને તેમના પરિવારને શુભકામના સંદેશ પાઠવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ૧૮૧ અભયમની...

મોરબી: બ્રિજેશ મેરજા દ્વારા મોરબી શહેરમાં વોર્ડ વાઇઝ ડોર ટુ ડોર પ્રચાર અભિયાન

છેલ્લા 3 દિવસો દરમ્યાન કુલ 9 વોર્ડમાં ભાજપના અગ્રણીઓ સાથે બ્રિજેશ મેરજા જનસમર્થન મેળવવા પ્રચારમાં જોડાયા હતા  મોરબી : હાલ 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને છેલ્લા 3 દિવસોથી ભાજપના ઉમેદવાર...

મોરબીની મધુસ્મૃતિ સોસાયટીમાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી રહીશોમાં રોષ

મોરબી : મોરબીમાં મધુસ્મૃતિ સોસાયટી, શોભેશ્વર મંદિર નીચે ચોમાસા દરમ્યાન પાણી ભરાઈ જતું હોય ત્યારે આ પાણીનો નિકાલ કરવા તેમજ રોડ રસ્તા રીપેરીંગ કરવા બાબતે સોસાયટીની મહિલાઓ દ્વારા મોટી સંખ્યામાં આજે...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી PGVCL ની અપીલને રદ્દ કરતો હુકમ કરતી અદાલત

મોરબી:  અપીલ કેસની હકીકત જોઇએ તો, પશ્ચીમ ગુજરાત વીજ કંપની લીમીટેડ (પી.જી.વી.સી.એલ.) મોરબીએ નામદાર નીચેની કોર્ટ પ્રીન્સીપાલ સીનીયર સીવીલ જજ સાહેબ આસોડીયા સાહેબે...