વાંકાનેર : નકલી તમાકુ બનાવવાના ગોરખધંધાનો પર્દાફાશ, પાંચ ઝડપાયા
મોરબી જિલાના વાંકાનેર વિસ્તારમાં નામકિત કમ્પની નકલી તમાકુ બનતી હોવાની બાતમીના આધારે એલ.સી.બી દરોડો પાડતા ૫ શખ્સોને રૂપિયા ૭.૮૪ લાખથી વધુના મુદમાલ સાથે ઝડપી પાડવમાં આવ્યા
મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ...
બાળમજૂરી મામલે સીરામીક ફેકટરીના કોન્ટ્રાકટર વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો
ડયુરેઝા સિરામિક ફેકટરીના લેબર કોન્ટ્રાકટર વિરુદ્ધ બાળમજૂરી પ્રતિબંધ ધારા હેઠળ કાર્યવાહી
મોરબી : હાલ મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રાણેકપર નજીક આવેલ ડયુરેઝા સિરામિક નામની ફેકટરીમાં અમદાવાદ, મોરબી ચાઈલ્ડ લાઈન ટીમ...
મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન
મોરબી: માતાના મઢ જતા પદયાત્રીકોને રહેવા-જમવાની સુવિધા મળી રહે તે માટે મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આશાપુરા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષથી પદયાત્રીકોના...
મોરબી: કોરોનાના કેસ વધતા મોરબીના જોધપર પાસે પાટીદાર પરિવારો માટે કોવિડ કેર સેન્ટર શરૂ...
કડવા પાટીદાર સમાજ મોરબી દ્વારા પાટીદાર પરિવારો માટે 100 બેડ, એમડી કક્ષાના ડોકટરો, પેરા મેડિકલ સ્ટાફ ,એમ્બ્યુલન્સ, આઇસોલેશન અને રહેવા-જમવાની વિનામૂલ્યે સુવિધા પણ ઉપલબ્ધ
મોરબી : તાજેતરમા મોરબીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા...
ટંકારા : 20મીએ જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજાશે
ટંકારા : ટંકારાના આર્ય વિદ્યાલયમાં આવતીકાલે સવારે 10:00 વાગ્યે ગ્રામજનોની અંધશ્રદ્ધાના નિવારણ માટે ભારત જાણ વિજ્ઞાન જાથા દ્વારા ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજાશે.
ટંકારામાં આવતીકાલે ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં એકના ડબલ,...




















