મોરબીના ખરેડા ગામે નર્મદા કેનાલના પાણી ખેતરમાં ફરી વળતા લાખોનું નુકશાન
કેનાલનું કામ અધૂરૂ હોવા છતાં પાણી છોડાતા ડુંગળી-લસણના પાકમાં પણ લાખોનું નુકશાન
મોરબી: હાલ નર્મદાની માઇનોર કેનાલના અધૂરા કામને કારણે તાલુકાના ખરેડા ગામના ખેડૂતના ખેતરમાં કેનાલના પાણી ફરી વળતા ડુંગળી-લસણના ઉભા પાકમાં...
મોરબીમાં સિરામિક ક્ષેત્રે પ્રથમ વખત 1200 × 1800 mm ડબલચાર્જ ટાઇલ્સ લોન્ચ થઈ
મોરબી : સિરામિક ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં મોરબીનો ડંકો વાગી રહ્યો છે ત્યારે મોરબીની સેગા ગ્રેનિટો દ્વારા ડબલ ચાર્જ ટાઇલ્સ કેટેગરીમાં પ્રથમ વખત જ 1200 × 1800 mm સાઈઝની જમ્બો ટાઇલ્સનું...
મોરબી: ફાટી ગયેલા ધ્વજને તાત્કાલિક બદલવામાં આવ્યો
મોરબી : તાજેતરમા મોરબી ઉમિયા સર્કલે આવેલ 108 ફૂટ ઉંચો રાષ્ટ્રધ્વજ આજે ફાટી ગયો હોવાના અહેવાલ પ્રસિદ્ધ થતા જ નગરપાલિકાના ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્યએ તાત્કાલિક અસરથી રાષ્ટ્રધ્વજ બદલવા કાર્યવાહી કરાવી...
મોરબી જિલ્લામાં રૂપિયા ૬૮૦ લાખના ખર્ચે આરોગ્ય કેન્દ્રોનું લોકાર્પણ કરાયું
સુશાસન સપ્તાહની ઉજવણી નિમિતે આરોગ્ય કેન્દ્ર, સબ સેન્ટરનું લોકાર્પણ કરાયું
મોરબી : હાલ મોરબી જિલ્લામાં રાજ્ય સરકારના મહત્વપૂર્ણ સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે અને આજે મોરબીની સિવિલ હોસ્પિટલમા સુશાસન સપ્તાહની...
મોરબીની બે સોસાયટીના લોકોનો પાલિકા કચેરીમાં હંગામો
શ્રીજી પાર્ક સોસાયટીના પાણી પ્રશ્ને ત્રીજી વખત મહિલાઓએ પાલિકામાં મોરચો માંડ્યો : પાલિકામાં કોઈ હાજર ન હોવાથી વિફરેલા લોકોએ પાલિકાનો ગેટ બંધ કરીને રોષ ઠાલવ્યો : સત્યમ સોસાયટીના લોકોએ ગારા કીચડ...

















