તીથવા ગામે 8મીથી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો શુભપ્રારંભ
શિવ કથા યૂટ્યૂબ ચેનલ પર લાઈવ પ્રસારિત કરાશે : નેકનામના હંસરાજબાપા સંતની પદવી ગ્રહણ કરશે
વાંકાનેર : વાંકાનેરના તીથવા ગામે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ કાર્યક્રમો પણ યોજાશે.સમગ્ર શિવ...
મોરબીમાં નાના ધંધાર્થીઓને ધંધો શરુ કરવાની છૂટ આપવા કલેક્ટર સમક્ષ રજુઆત
મોરબી : મોરબી લારી-ગલ્લા એસોસિએશન દ્વારા રેકડીઓ, કેબીનો તેમજ છુટક મજુરી કરી ગુજરાન ચલાવતા ધંધાર્થીઓને સરકારના હાલના નીતીનિયમો અનુસાર સ્થાયી જગ્યા ફાળવી તેમનો ધંધો ચાલુ કરાવવા બાબતે કલેક્ટર તથા એસ.પી.ને આવેદન...
મોરબી: રંગપર પાસે કારખાનામાં યુવકના માથે પાઉડરની બોરીઓ પડતા મૃત્યુ
મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના રંગપર ગામ પાસેના કારખાનામાં યુવકના માથે પાઉડરની બોરીઓ પડતા શ્વાસ રૂંધાઇ જવાથી તેનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી...
મોરબીના વનાળીયા ગામે દીપડો આવ્યાની શંકાએ ફોરેસ્ટ વિભાગ સતર્ક
મોરબી: તાજેતરમા જંગલના રાની પ્રાણીઓના શહેરો તરફ વધતા જતા અતિક્રમણને કારણે સૌરાષ્ટ્રમાં લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે. રાજકોટ નજીકના જસદણના એક ગામમાં દીપડાએ ગતરાત્રીએ 16 બકરાનું મારણ કર્યાના સમાચાર તાજા જ...
મોરબીમાં પરશુરામ જયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ
સમસ્ત બ્રહ્મસમાજ અને પરશુરામ યુવા ગૃપ દ્વારા આરાધ્યદેવ ભગવાન પરશુરામ દાદાનો જન્મોત્સવને હરખભેર ઉજવવા માટે તાડામાર તૈયારીઓ
મોરબી : આજે મોરબીમાં આજે ભૂદેવોના આરાધ્યદેવ ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવને લઈને સમસ્ત બ્રહ્મસમાજ...

















