હડમતિયાની જ્ઞાનદીપ અને એમ.એમ.ગાંધી વિધાલયમાં કોરોના વેક્સિનેશન કરવામાં આવ્યું
63 વિધાર્થીઓનું વેક્સિન આપી સુરક્ષિત કરાયા
ટંકારા : હાલ ટંકારા તાલુકાના હડમતિયા ગામની જ્ઞાનદીપ અને એમ.એમ.ગાંધી વિધાલયમાં વિધાર્થીઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું.
ટંકારા તાલુકાના હડમતિયા ગામની એમ.એમ.ગાંધી વિધાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું રસીકરણ કરવામાં...
માતૃ શ્રી વીરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા ના સ્થાપક અલ્પા બેન અજય...
મોરબીમાં માતૃ શ્રી વીરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા ના સ્થાપક અલ્પા બેન અજય ભાઈ કક્કડ દ્વારા ચકલી ઘર નું વિતરણ કરાયું હતું આ સેવા માં કૈલાસ ભાઈ પલાન ક્રિષ્ના...
મોરબી: મહેન્દ્રનગર ગામે સરકારી ખરાબામાં દબાણ કરી ભાડે આપી દેતા મામલતદારે પોલીસ ફરીયાદ નોંધાવી
મોરબી: મહેન્દ્રનગર ગામે એક શખ્સે સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરીને ભાડે આપી હોવાની માહિતી મળતા મામલતદારે સ્થળ તપાસ કરીને સરકારી જમીન ઉપર દબાણ કરતા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી...
મોરબી: ડો. અમિષા રાચ્છ દ્વારા ઓનલાઇન ડાન્સ ક્લાસિસમાં આજે જ જોડાઓ
કોરોનાની મહામારી ના કારણે લોકોનું રોજબરોજ નું તમામ રૂટિન વર્ક ખોરવાઈ ગયું છે.બાળકો અને યુવા લોકો ઘરમાં રહીને કંટાળી ગયા હશે.કોરોના સામે રક્ષણ મેળવવા માટે ઇમ્યુનિટી અને ફિઝિકલ ફિટનેસ ખૂબ જરૂરી...
માળીયામા લક્ષ્મીવાસ ગામે સ્મશાનમાં વૃક્ષારોપણ કરાયું
માળીયા : માળીયા મિયાણા તાલુકાના લક્ષ્મીવાસ ગામે આવેલ સ્મશાનમાં વૃક્ષારોપણ કરાયું હતું. જેમાં પર્યાવરણના જતન માટે માળીયા તાલુકાના લક્ષ્મીવાસ ગામે આવેલ સ્મશાનમાં સરપંચ જયદીપભાઈ સંઘાણી તથા સાથી મિત્ર સાગર ભાઈ સંઘાણી...














