Wednesday, April 22, 2026
Uam No. GJ32E0006963

મોરબીના ભડિયાદ નજીક વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાઈ ગયો

હાલ મૂળ મોરબી અને હાલ બેંગ્લોરમાં વસતા ઉમેશભાઈ શાહ દ્વારા માતાપિતા અને વતન પ્રત્યેની લાગણીને પગલે વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝ ભડિયાદ ખાતે આયોજિત કેમ્પમાં ડો. હસ્તીબેન...

મોરબીના વસંત પ્લોટ એરિયામાં ગટરના પાણીનું તળાવ!

મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરો ઉભરાઇ રહી છે તેમ છતાં પણ લોકોની આ સમસ્યા ઉકેલાય તેના માટે લઈને પાલિકા દ્વારા નક્કર કામગીરી આવતી નથી માટે ગંદકી...

મોરબી: સિરામીક ઝોન જેતપર રોડ ઉપર દરરોજના ટ્રાફિકજામથી કંટાળીને સ્થાનિકોએ કર્યો ચક્કાજામ

રોજેરોજ ટ્રાફિકજામ થવા છતાં સંબધિત તંત્ર યોગ્ય કાર્યવાહી ન કરતા સ્થાનિક ઉધોગકારો અને મજૂરોએ આજે ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું મોરબી : આજે મોરબીના સીરામીક ઝોન જેતપર પીપળી રોડ ઉપર હમણાંથી ટ્રાફિકજામની...

માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાની માંગ

માળિયા તાલુકા સેવા સદન ખાતે માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાની માંગ સાથે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. માળીયા તાલુકા કોંગ્રેસ સમિતિ એ આપેલ આવેદનમાં જણાવ્યું...

મોરબી : નવા બનતા વાવડી રોડના નબળા કામ બાબતે સ્થાનિકોનું હલ્લાબોલ, રોડનું કામ અટકાવ્યું

ચક્કાજામ કર્યા બાદ અડધી કલાક પછી રસ્તો ખુલ્લો મુકાયો : કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સ્થળ ઉપર ચકાસણી કરવા ન આવે ત્યાં સુધી રોડનું કામ ચાલુ ન કરવા દેવાની ચીમકી મોરબી : હાલ મોરબીના...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe