લખધીરપુર રોડ ઉપર મસમોટા પથ્થરો વેરતું ડમ્પર: અકસ્માતનો ભય
હાલ મોરબીના લખધીરપુર રોડ ઉપર ગતરાત્રે એક ડમ્પર પુરઝડપે દોડી રહ્યું હતું અને પાછળથી મસમોટા પથ્થરોનો વરસાદ કરતું ગયું છે. જેને પગલે હાલ આ રોડ ઉપર ટુ-વ્હીલર માટે અકસ્માતનું જોખમ...
મોરબીના જેતપર રોડ પર ચાલુ રિક્ષામાંથી નીચે પટકાતા મુસાફરનું કરુંણ મૃત્યુ
મોરબી : તાજેતરમા મોરબીના જેતપર રોડ ઉપર ચાલુ રીક્ષામાંથી અચાનક નીચે પટકાતા એક પેસેજરને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની ફરિયાદ પરથી મોરબી તાલુકા પોલીસે રીક્ષાચાલક સામે અકસ્માતનો...
મોરબી-ટંકારામાં આપઘાતના બે બનાવ, માળીયામાં ડૂબી જતા મોત
મોરબીના કાલિકા પ્લોટમાં સતવારા વાડી પાસે રહેતા રાજેશભાઈ શંકરભાઈ ગણેશીયા (ઉ.વ.૪૦) વાળા કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે પોલીસે યુવાન આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે...
વાંકાનેર: સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ગુજરાતના દરેક ગામમાં “पहली राखी, देश...
દેશના સૈનિકો ને વિજયસુત્ર નિમિત્તે રાખડી મોકલવા માં આવી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર નગર માંથી આંગણવાડી બહેનો સીવણ ક્લાસ ની બહેન જીનીયસ ક્લાસીસ ની બેનો થઈને ને 51 બહેનો દ્વારા દેશના...
મોરબીના ધારાશાસ્ત્રી ની દલીલ ને માન્ય રાખી આરોપીને જામીન મુક્ત કરતી કોર્ટ
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના રહેવાસી સુરેશભાઈ નટવરભાઈ બારોટ પર નાણા ધીરનાર અધિનિયમ કલમ હેઠળ વાંકાનેર સીટી પો. સ્ટે માં ગુ. રજી. નં. 11189007200364/2020 થી કલમ 306, 506(2) મુજબ ગુજરાત નાણાં ધીરનાર...














