મોરબી: ભારે વરસાદને પગલે સજ્જનપર ગામે કપાસ અને મગફળીનો પાક ખાક
ચાર હજાર વિઘામાં વાવેલ મગફળી અને આઠ હજાર વિઘામાં વાવેલ કપાસનો પાક અસરગ્રસ્ત થયેલ છે
('ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, રાધેશ બુદ્ધભટ્ટી ) મોરબી: મોરબીમાં આજે મોડી સાંજ થી આવેલા વરસાદને પગલે...
સમુહ નહીં તો સૌના ઘેર લગ્ન: ફરી મોરબી સતવારા સમાજના શ્રી સતવારા સહકાર...
મોરબીમા શ્રી સતવારા સહકાર મંડળ દ્વારા દર વર્ષે સમુહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. પણ ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોરોનાની ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખીને વધુ લોકો એક જ...
મધુપુર ગામે પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો
મધુપુર ગામ ની પ્રાર્થમિક સાડા માં ફરજ બજાવતા આચાર્ય શ્રી કાનાભાઇ રાઠોડ તથા ગામના સરપંચ શ્રી સુખાભાઈ રાઠોડ તથા સ્કૂલ ત સ્ટાફ અને મૂળ ગામ મધુપુર ના રહેવાસી અને ગજાનંદ પાર્ક...
મોરબીના વાંકિયાના કસ્તુરબેન નારણભાઇ ગડારા સ્વર્ગવાસ પામેલ છે
મોરબીના વાંકીયાના કસ્તુરબેન નારણભાઇ ગડારા(ઉ.વ.૯૬) સંવત ૨૦૭૫ ના જેઠ વદ-૫ ને શનિવાર તા. ૨૨-૬-૨૦૧૯ સ્વર્ગવાસ પામેલ છે જે સદગતની ઉત્તરક્રિયા તથા લૌકિકવાર જેઠ વદ ૧૪ ને સોમવારના તા. ૧-૭-૨૦૧૯ ના રોજ...
મોરબી નજીક દુષ્કર્મ બાદ મહિલાની નિર્મમ હત્યાની આશંકાઃ તપાસનો ધમધમાટ
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જુના જાબુડિયા ગામમાં નિર્જન સીમમાંથી એક અજાણી પચ્ચીસેક વર્ષીય પરપ્રાંતિય મહિલાની માથાના ભાગે તોતિંગ પત્થર ઝીંકીને નિર્મમ હત્યા કરાયેલી હાલતમાં લાશ પડી હોવાની માબિતી મળતા મોરબી તાલુકા...




















