મોરબી: કોરોના વોરીયર્સ PSI. સી એચ શુક્લનું અવસાન
મોરબી: મોરબી જીલ્લામાં અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવી ચુકેલા પીએસઆઈ સી એચ શુક્લ સુરેન્દ્રનગરથી 2019 માં નિવૃત થયા હતા બાદમાં તેઓને કોવિડ 19 અંતર્ગત ફરજમાં લીધા હતા દરિમયાન તેઓનો કોરોના...
ધારાસભ્ય લલિત કગથરાના પુત્રનું કોલકત્તામાં અકસ્માતમાં મોત
સિક્કિમના પ્રવાસેથી પરત ફરતી વખતે લલિતભાઈના પરિવારને અકસ્માત નડ્યો : પત્ની નજર સામે પતિના મોતથી અરેરાટી : લલિતભાઈના બીજા પુત્ર સહિત બેને ઇજા
મોરબી : ટંકારાના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોગેસના...
વાંકાનેરના આરોગ્યનગરમાં જંગલી ઝરખનો વૃદ્ધ પર હુમલો
વાંકાનેરની આજુબાજુ જંગલી વિસ્તાર હોય અવારનવાર જંગલી પ્રાણીઓ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જોવા મળી રહ્યા છે
વાંકાનેર : આજે વહેલી સવારે મહાકાળી માતાજીની ટેકરી વિસ્તારમાંથી એક જંગલી ઝરખ આરોગ્યનગર વિસ્તારમાં જોવા મળેલ...
મોરબીના સેવાભાવી યુવાન કિર્તિભાઈ આઘારા દ્વારા તેમના જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણી
(રાધેશ બુદ્ધભટ્ટી દ્વારા) મોરબીના સેવાભાવી યુવાન કિર્તિભાઈ આઘારા દ્વારા તેમના જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણીકરવામાં આવેલ હતી જેમાં તેમણે પ્રજ્ઞાચક્ષુ વડીલો અને અનાથ બાળકોને ભાવતા ભોજનીય કરાવી તેમના અંતરના આશીર્વાદ મેળવ્યા હતા
મળતી માહિતી...
કાલે મંગળવારે સવારે 0૮:00 કલાકે બોર્ડની વેબસાઈટ પર ધોરણ 10નું પરિણામ જાહેર થશે
માર્કશીટ વિતરણની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે
મોરબી : આવતી કાલે 9 જૂનના રોજ સવારે 08 કલાકે એસએસસી બોર્ડ (ધોરણ 10) નું પરિણામ જાહેર થશે. સવારે 08 કલાકે બોર્ડની વેબસાઈટ પર...