Sunday, August 10, 2025
Uam No. GJ32E0006963

જયસુખ પટેલને હાઇકોર્ટની ફટકાર: આતો અસરગ્રસ્તોને મદદ કરી એટલે, બાકી તમે આ કોર્ટમાં ઉભા...

 મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઇએલની સુનાવણીમાં આજે રાજય સરકાર દ્વારા એકશન ટેકન રિપોર્ટ રજૂ કરાયો હતો. બીજી બાજુ, કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ઓરેવા કંપનીને પણ...

રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યા કરનાર તમામ દોષીતો સામે કડક કાર્યવાહીની માંગણી

મોરબી : તાજેતરમા રાજસ્થાનમાં તાજેતરમાં રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની ઘરમાં ઘુસીને ગોળી ધરબી ક્રૂર હત્યા કરવાના બનાવથી દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ બનાવના વિરોધમાં આજે મોરબી રાજપૂત કરણી...

મોરબીના નીચી માંડલ પાસે બાઈક સાથે કેનાલમાં ડૂબેલા યુવાનનો મૃતદેહ મળ્યો

મોરબી : આજે મોરબીના નીચી માંડલ ગામથી વાંકળા તરફના રસ્તા નજીક બે દિવસ પૂર્વે ડબલ સવારી બાઈક કેનાલમાં ખાબકતા એક યુવાન બચી ગયો હતો જ્યારે બીજો વ્યક્તિ કેનાલના પાણીમાં ગરકાવ...

માળિયાના ખાખરેચી ગામે ખેડૂત અને અધિકારી વચ્ચે બબાલ

મોરબી : હાલ મોરબી જિલ્લાના માળીયાના ખાનખરેચી ગામે આજે ખેડૂત અને અધિકારીઓ વચ્ચે બબાલનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં 11 વર્ષ પહેલાં સંપાદન થયેલી જમીનમાં માઇનોર કેનાલની કામગીરી માટે...

ઉમિયાધામ સીદસરના પ્રમુખ પદેથી જેરામભાઈએ નૈતિકતાના ધોરણે રાજીનામુ આપી દેવું જોઈએ : મનોજ પનારા

મોરબી : હાલ વાંકાનેરના વઘાસિયા ટોલનાકની સમાંતર બોગસ ટોલનાકુ બનાવી પોતાની બંધ પડેલી ફેક્ટરીમાંથી વાહનો પસાર કરાવી ઉઘારાણા કરવાના આરોપ સબબ ઉમિયાધામ સીદસરના પ્રમુખ જેરામભાઈ વાસજાળીયાના પુત્ર સહિતના વિરુદ્ધમાં ગુન્હો...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ચેક રીર્ટન કેસમાં ટંકારા કોર્ટે આરોપીને ૧ વર્ષની સજા અને ૮ લાખનો દંડ ફટકાર્યા.

ફરીયાદીની ફરીયાદની ટુંકમાં હકીકત એવી છે કે, ફરીયાદી વલ્લભભાઈ વામજા લજાઈ ખાતે જોગ આશ્રમે સેવા આપતા અને ત્યાં આરોપી કયવના શાહ ત્યા બાજુમાં કલબ-૩૬...