Wednesday, September 17, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં વીજળીની ફરિયાદ ક્યાં કરશો : મોરબી જિલ્લાના PGVCLના કંપ્લેન નંબરોની યાદી

મોરબી PGVCL વિભાગ દ્વારા લેન્ડલાઈન અને મોબાઈલ નબરો જાહેર કરાયા મોરબી : હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે વરસાદમાં વારંવાર વીજળી ગુલ થઈ જતી હોય છે. વીજ લાઈનમાં ફોલ્ટ થવાને કારણે...

માળીયાના હરીપર નજીક સપ્તાહ પૂર્વે થયેલી ચોરી મામલે ફરિયાદ નોંધાઈ

માળીયાના હરીપર ગામ પાસેની દુકાનમાં સપ્તાહ પૂર્વ ચોરીનો બનાવ બન્યો હોય જે મામલે માળીયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે મૂળ બિહારના રહેવાસી હાલ હરીપર નેશનલ હાઈવે પર રહેતા મહમદ તસ્લીમ જાલમહમદ...

માળીયા આઈટીઆઈમાં વિવિધ કોર્ષમાં એડમીશન માટેની પ્રક્રિયા શરુ કરાઈ

 માળિયા: ચાંચાવદરડા –પીપળીયા પાટિયા પાસે સરકારી આઈ.ટી.આઈ. માળીયા (મિ.) માં નવા વર્ષ-૨૦૨૦ ની પ્રવેશ પ્રક્રીયા શરુ કરવામાં આવેલ છે સરકારી આઈ.ટી.આઈ. માળીયા (મિ.) માં ધોરણ ૧૦ પાસ માટે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ,...

હળવદમા માનસર ગામના ખેડૂતોએ શેરડીનું વેચાણ ના થતા પાકને સળગાવી નાખ્યો

એક કરોડથી વધારે નુકશાન થયાનો ખેડૂતોનો દાવો કોરોના મહામારીને પગલે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો અને પોતાના તૈયાર પાક વેચાયા ના હોય જેથી ખેડૂતો આર્થિક રીતે કંગાળ બન્યા છે...

મોરબીમાં ખાનગી સ્કૂલ-કોલેજોની ફી માફ કરવા ‘આપ’નું કલેક્ટરને આવેદનપત્ર

મોરબી : આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા પ્રભારી ભરત બારોટ દ્વારા શૈક્ષણીક વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાનની ખાનગી શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી માફ કરવા બાબતે કલેક્ટર જે. બી. પટેલને મુખ્યમંત્રીને સંબોધીને...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...

મહાપાલિકાએ લેખિત ખાતરી આપતા મહેન્દ્રનગર ચોકડીએ ચક્કાજામ હટ્યો

મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ પાણી પ્રશ્ને થયેલ ચક્કાજામ અંદાજે દોઢેક કલાક ચાલ્યું હતું. ત્યારબાદ મહાપાલિકાના અધિકારીઓ દ્વારા લેખિત ખાતરી આપવામાં આવતા અંતે...

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...