Wednesday, September 17, 2025
Uam No. GJ32E0006963

મોરબી અને વાંકાનેરમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્સ્યો

મોરબી અને વાંકાનેરમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ : જડેશ્વ રોડ ઉપર રાતીદેવડી પાસે તોતિંગ વૃક્ષ પડતા માર્ગ બંધ થઈ ગયો મોરબી : મોરબી અને વાંકાનેરમાં આજે...

મોરબી નગર પાલીકા પૂર્વ પ્રમુખ સહિત કોંગ્રેસના જુના આગેવાનો આપમાં જોડાયા

મોરબી : આજરોજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની સમીક્ષા બેઠક યોજાયેલ આ સમીક્ષા બેઠક માં આવનારી ચૂંટણી માટે લડાયક રૂપ અપનાવવા નવા મિત્રો આમ આદમી પાર્ટી માં આવી રહ્યા છે. ત્યારે...

માળીયા (મી.) કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડિઝલના વધતા ભાવોના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર

માળીયા (મી.) : આજે તા. ૨૪/૦૬/૨૦૨૦ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના મુજબ માળીયા(મી.) તાલુકા તથા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ-ડિઝલના તોતિંગ ભાવ વધારા વિરૂધ્ઘ માળીયા મામલતદાર કચેરી પર વિરોધ પ્રદર્શન...

મોરબીના ગાંધીચોક પાસે જર્જરિત કોમ્પ્લેક્ષ: વેપારીઓ પર જીવનું જોખમ

વકીલ મારફત અનેક વખત નોટિસ પાઠવવા છતાં કોમ્પ્લેક્સના માલિકોની ઘોર ઉદાસીનતા મોરબી : મોરબીના ગાંધીચોક પાસે આવેલ એક ખાનગી કોર્મોશ્યલ કોમ્પ્લેક્સ છેલ્લા ઘણા સનયથી જર્જરિત થઈ ગયું છે. આ કોમ્પ્લેક્સ જોખમી બની...

મોરબી: મંગળવારે લેવાયેલા 56 સેમ્પલમાંથી એક રિજેક્ટ, બાકીના 55 નેગેટિવ

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી કોરોનાનો કોઈ કેસ નોંધાયો નથી. ત્યારે મંગળવારે લેવાયેલા સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે. મોરબી જિલ્લામાં મંગળવારે જિલ્લાની જુદી જુદી સરકારી હોસ્પિટલમાં...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...

મહાપાલિકાએ લેખિત ખાતરી આપતા મહેન્દ્રનગર ચોકડીએ ચક્કાજામ હટ્યો

મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ પાણી પ્રશ્ને થયેલ ચક્કાજામ અંદાજે દોઢેક કલાક ચાલ્યું હતું. ત્યારબાદ મહાપાલિકાના અધિકારીઓ દ્વારા લેખિત ખાતરી આપવામાં આવતા અંતે...

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...