માળીયા (મી.) માં આહીર સમાજના યુવાનો દ્વારા મોરારીબાપુ સામે પગલાં લેવા મામલતદારને આવેદન
ભગવાન શ્રીકૃષ્ણ વિરુદ્ધ ટીપ્પણી કરનાર કથાકાર સામે કાર્યવાહી કરવાની માંગ સાથે આહીર સમાજના યુવાનોએ માળીયા મામલતદારને આવેદન પાઠવ્યું છે
માળીયામાં આહીર સમાજના યુવાનોએ મામલતદારને આવેદન પાઠવી જણાવ્યું છે કે કથાકાર મોરારીદાસ હરિયાણીએ...
મોરબીના વાંકાનેર શહેરમાં પણ કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો
હળવદમાં બે કેસ નોંધાયા બાદ આજે એક જ દિવસમાં ત્રીજો કેસ વાંકાનેરમાં નોંધાતા તંત્રમાં દોડધામ
વાંકાનેર : મોરબી જિલ્લામાં ગુરુવારે એક જ દિવસમાં ત્રીજો કોરોનાનો કેસ નોંધાયો છે. આજે હળવદમાં સવારે બે...
મોરબી : રાંકજા ધવલ ખીમજીભાઈનું અવસાન
મોરબી : રાંકજા ધવલ ખીમજીભાઈ તે ડો. ખીમજીભાઈ નાનજીભાઈ રાંકજાના પુત્ર તથા વેલજીભાઈ રાંકજા, પ્રાણજીવનભાઈ રાંકજા, શિવલાલભાઈ રાંકજા તથા સ્વ. હરજીવનભાઇ રાંકજાનાં ભત્રીજા તેમજ દિનેશભાઇ, સતિષભાઈ, મનીષભાઈ, નિશિથભાઈ, રોહનભાઈ (દિવ્યભાસ્કર, મોરબીના...
વાંકાનેરના ખેરવામાં ડે. કલેકટર સહિતના અધિકારીઓએ કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરવાની ગતિવિધિ શરૂ કરી
અમદાવાદ રહેતા યુવકને શરદી, ઉધરસ અને તાવ આવતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, ત્યાં સેમ્પલ લેવાયા બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો
વાંકાનેર : વાંકાનેરના ખેરવા ગામે અમદાવાદથી આવેલા યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ...
ટંકારામાં કોરોના વોરિયર્સને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યા
ટંકારા : વૈશ્ર્વિક મહામારી કોરોનાની પરિસ્થિતિમાં પરીવારની પરવાહ કર્યા વગર અન્ય લોકોને મદદરૂપ થતી સંસ્થાના સંચાલકો તેમજ પત્રકારો, અધિકારી અને કર્મચારીઓની કામગીરીને બિરદાવવા માટે તેઓને સન્માનપત્ર આપી નવાજવામાં આવ્યા હતા.
આજે ટંકારા...