Monday, September 15, 2025
Uam No. GJ32E0006963

કાંતિનગરના 6 મકાન કન્ટેઇનમેન્ટ ઝોનમાં લેવાયા : અધિકારીઓ એ તપાસ કરી

અમદાવાદ ખાતે આવેલો વૃદ્ધનો પોઝિટિવ કેસ મોરબી જિલ્લામાં ગણાયો , જિલ્લાના કુલ કેસ 7 થયા : વૃદ્ધ તેમના પરિવાર સિવાય કોઈના સીધા સંપર્કમાં ન હોવાનું આવ્યું સામે મોરબી : મોરબીમાં જાન્યુઆરી માસમાં...

મોરબીમાં રહેતા યુવાનના પિતાનો અમદાવાદમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ

હદયની સારવાર માટે અમદાવાદ આવ્યા બાદ રજા મળતા મોરબી પુત્રને ત્યાં રોકાયા હતા, બાદમાં ફરી તબિયત લથળતા અમદાવાદ ગયા હતા મોરબી : મોરબીમાં રહેતા એક યુવાનના પિતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે....

મોરારીબાપુ સામે કાર્યવાહી કરવા આહીર સમાજના યુવાનો દ્વારા આવેદન અપાયું

મોરબી : જાણીતા કથાકાર મોરારી બાપુએ ભગવાન શ્રીકૃષ્ણ તથા એમના વંશજો વિશેની ટિપ્પણીનો વિવાદ પૂર્ણ થવાનું નામ નથી લેતો. આ મામલે આજે મોરબીના આહીર સમાજના યુવાનો દ્વારા જિલ્લા કલેકટરને આ આવેદનપત્ર...

મોરબીના મુખ્ય માર્ગો પર SP, DYSP સહિતના પોલીસ કાફલાની ફ્લેગ માર્ચ યોજાઈ

(કૌશિક મારવાણીયા) મોરબી : મોરબીમાં આજે એસપી, ડીવાયએસપી સહિતના પોલીસ કાફલાની ફ્લેગ માર્ચ યોજાઈ હતી અને પોલીસે ફરજિયાત માસ્ક સહિતના સરકારના તમામ નિયમોની કડક અમલવારી કરવાની શહેરીજનોને સૂચના આપી હતી. મોરબીમાં હાલમાં...

મોરબીમાં LCB પીઆઇ વી.બી.જાડેજાને હોમ ક્વોરન્ટાઇન કરાયા

બંદોબસ્ત દરમિયાન કોરોના પોઝીટીવ સુરતના એ.સી.પી. સરવૈયાના સંપર્કમાં આવ્યા હતા મોરબી : કોરોનાની મહામારી દરમિયાન લોકડાઉન હોય કે અનલોક પોલીસ ખાતું નિષ્ઠાપૂર્વક સતત ખડેપગે રહી કાર્ય કરી રહ્યું છે. અત્યાર સુધી મોરબી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...

નવા નાગડવાસ ગામે બંધ મકાનમાંથી 2 તોલા સોના અને રોકડની ચોરી

મોરબી : મોરબી તાલુકાના નવા નાગડવાસ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને 2 તોલા સોનું અને રોકડની ચોરીને અંજામ અપાયો હોવાનો બનાવ સામે...

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...