Monday, September 15, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં સબ જેલના બે કાચા કામના કેદીઓએ પણ ધોરણ ૧૨ ની પરીક્ષા ઉતીર્ણ કરી

ધોરણ ૧૦ માં પણ એક કેદી પરીક્ષા ઉતીર્ણ કરી ચુક્યો છે આજે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે ત્યારે વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ છે તો સાથે જ મોરબીની સબ...

મોરબી : ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું, 3 ટોપર નવયુગ વિધાલયની

રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લાનું કુલ ૭૬.૬૯ ટકા પરિણામ આવ્યું છે જેમાં જીલ્લા ટોપ 3 માં ત્રણ...

ટંકારા: કોરોના મહામારી વચ્ચે ખાનગી શાળા-કોલેજમાં પ્રવેશ ફી માફી આપવાની માંગ

ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ અને ટંકારા વિદ્યાર્થી એકતા સંગઠનના ઉપપ્રમુખ ગૌતમભાઈ વામજાએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે ગુજરાત રાજ્ય કોરોના કહેર વચ્ચે જ્યારે લોકડાઉંનના કારણે ધંધા રોજગાર...

રાહત : રવિવારે લેવાયેલા બે શંકાસ્પદ દર્દી સહિત 59 લોકોના સેમ્પલનો રિપોર્ટ પણ નેગેટિવ

શંકાસ્પદ લક્ષણો ધરાવતા મહેન્દ્રનગર 58 વર્ષના પુરુષનું આજે સવારે અવસાન થયું હતું તેનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો મોરબી : મોરબી જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા ગઈકાલે રવિવારે બે શંકાસ્પદ દર્દી સહિત કુલ 59...

મોરબીમાં આ અષાઢી બીજે મચ્છુ માતાની રથયાત્રા રહેશે મોકૂફ

રથયાત્રાના આયોજકોએ ભરવાડ સમાજને ઘરોમાં રહીને મચ્છુ માતાની આરાધના કરવાની અપીલ કરી મોરબી : મોરબીમાં દર વર્ષે સમસ્ત ભરવાડ સમાજ દ્વારા અષાઢી બીજના પાવન પ્રસંગે મચ્છુ માતાની ભવ્ય રથયાત્રા નીકળે છે. પણ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...

નવા નાગડવાસ ગામે બંધ મકાનમાંથી 2 તોલા સોના અને રોકડની ચોરી

મોરબી : મોરબી તાલુકાના નવા નાગડવાસ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને 2 તોલા સોનું અને રોકડની ચોરીને અંજામ અપાયો હોવાનો બનાવ સામે...

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...