Friday, September 12, 2025
Uam No. GJ32E0006963

વાંકાનેરમાં વ્હોરાવાડમાં સાંજના સમયે રહેણાંક મકાનમાં 17.50 લાખની ચોરી

વાંકાનેરમાં સતત ટ્રાફિકથી ધમધમતા એવા માર્કેટ ચોક પાસે આવેલ વ્હોરાવાડના જોશીફળી શેરી નંબર ૩માં રહેતાં ફરિયાદી હુસેનભાઇ મનસુરભાઈ મલકાણી અને તેનો પરિવાર રમજાન માસમાં રોજા ખોલવા માટે સાંજે ૭:૧૫ કલાકે...

ધારાસભ્ય લલિત કગથરાના પુત્રનું કોલકત્તામાં અકસ્માતમાં મોત

સિક્કિમના પ્રવાસેથી પરત ફરતી વખતે લલિતભાઈના પરિવારને અકસ્માત નડ્યો : પત્ની નજર સામે પતિના મોતથી અરેરાટી : લલિતભાઈના બીજા પુત્ર સહિત બેને ઇજા મોરબી : ટંકારાના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોગેસના...

હળવદ : પાંચ લાખની કારમાં ચાર બીયરના ટીન સાથે ત્રણ ઝડપાયા

હળવદ પંથકમાં દારૂની હેરાફેરી રોકવા કાર્યરત પોલીસની ટીમે ટીકર રોડ પરથી પસાર થતી કારમાંથી ચાર બીયરના ટીન સાથે ત્રણ શખ્શોને ઝડપી લઈને કાર સહિતનો મુદામાલ જપ્ત કર્યો છેહળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં...

મોરબીની લક્ષ્મીનગર સોસાયટીમાં પાણીની લાઇન નાખવા રજુઆત

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં વર્ષોથી પાણીની લાઇન ન હોવાથી સ્થાનિકોને પાણી મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.તેથી પાણી પ્રશ્ન ઉકેલવા માટે સ્થાનિકોએ તેમના વિસ્તારમાં પાણીની પાઇપલાઇન...

મોરબીમાં સમાજ સુરક્ષા ટીમે વધુ ત્રણ બાળ લગ્નો અટકાવ્યા

મોરબી શહેર અને જીલ્લામાં સમાજ સુરક્ષા ટીમ બાળ લગ્ન અટકાવવા સતત કાર્યવાહી કરી રહી છે જેમાં બે-ત્રણ દિવસ પૂર્વે જ પાંચ બાળ લગ્ન અટકાવ્યા બાદ વધુ ત્રણ બાળ લગ્નો અટકાવવામાં આવ્યા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...