Thursday, September 11, 2025
Uam No. GJ32E0006963

મોરબી : ધૂળના ઢગલા સાથે બાઇક અથડાતા બે જીગરજાન મિત્રોના મોત

રોડના કામ દરમ્યાન રાખેલા ડાઈવર્ઝન ન દેખાતા અકસ્માત સર્જાયો : યુનાઇટેડ જીવદયા ગ્રુપના આ બન્ને સભ્યોના કરુણ મોતથી અરેરાટી મોરબી : મોરબીના નવલખી રોડ પર હોળીની રાત્રે રક્તરંજીત બન્યો હતો.રોડના કામ માટે...

મોરબીમાં ૧૨૪ ઘડિયાલગ્ન થકી સમાજના ૧૨.૪૦ કરોડ બચત

ઉમિયા સમૂહસમૂહ લગ્ન સમિતિ દ્વારા તમામ નવ દંપતિઓને રોટલો ખવડાવી સન્માન કરાયું મોરબી : ઉમિયા સમુહલગ્નની એક સામાન્ય ટકોરને ઝુંબેશરૂપે ઉપાડી લઈ મોરબીના પાટીદાર સમાજ દ્વારા સામાજિક ક્રાંતિરૂપે લગ્નમાં ઝાકમઝોળ અને ભપકાને...

મોરબી : પોલીસ કોન્સ્ટેબલે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની શિક્ષિકાની ફરિયાદ

હાથ ઉછીના પૈસા આપવા મામલે ધમકી આપનાર પોલીસકર્મી પીધેલી હાલતમાં પણ પકડાયો : બી ડિવિઝનમાં નોંધાતો ગુનો મોરબી : મોરબીમાં હાથ ઉછીના લીધેલા પૈસા પરત આપવા મામલે એક પોલીસ કોન્સ્ટેબલે જાનથી મારી...

મોરબીની અમિષા રાચ્છને આર.કે. યુનિવર્સિટીમા સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ

મોરબી : મોરબીની અમિષા રાચ્છને આર.કે. યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ત્યારે તેના પર ઠેર ઠેરથી અભિનંદનવર્ષા થઈ રહી છે. આરકે યુનિવર્સિટી દ્વારા દર વર્ષે જે વિદ્યાર્થી...

મોરબી : ક્રાંતિકારી સેનાના યુવા શહીદ ગ્રંથ પુસ્તકનું ૨૩મીએ વિમોચન

દેશભક્તિના વિચારો જન જન સુધી પહોંચાડવા ક્રાંતિકારી સેનાએ તૈયાર કર્યું ખાસ પુસ્તક મોરબી : મોરબીની ક્રાંતિકારી સેના દ્વારા યુવા શહીદ ગ્રંથ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તકની વિમોચન વિધિ આગામી તા....
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...

મોરબીમાં આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે તમામ સમાજ માટે નવરાત્રીનું શાનદાર આયોજન : તમામ બહેનોને ફ્રી એન્ટ્રી : તમામને તિલક કરીને...

મોરબીમાં પોકસો તથા અપહરણ કેસના આરોપીઓનો નિર્દોષ છુટકારો

  મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી નં.૧ ધમ્મરનાથ ઉર્ફે વીશાનાથ રૂમાલનાથ પઢીયાર નાઓએ આ કામના...