Wednesday, March 11, 2026
Uam No. GJ32E0006963

મોરબીના સામાકાંઠે સો-ઓરડી વિસ્તારમાં રામદેવપીરની શોભાયાત્રા યોજાઈ

મોરબીના સામાકાંઠે આવેલ સો-ઓરડી વિસ્તારમાં આવેલ રામદેવપીર ના દરવર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા છે મંદિર ને ૪૮ વર્ષ થયા છે દરવર્ષ શોભાયાત્રામાં મોરબી નગરપાલિકાના પુવૅ કાઉન્સિલર...

માળીયાના બગસરામાં ગેરકાયદે મીઠાના અગર સામે લેન્ડ ગ્રેબિંગ કરવા માંગ

બગસરામાં જમીન પચાવી પાડનારા માથાભારે તત્વોના દબાણ હટાવી સ્થાનિક અગરિયાઓને જમીન આપવા માંગ ગામ વચ્ચેથી ચાલતા ઓવરલોડ ટ્રક પણ સત્વરે બંધ કરાવવા બગસરા ગ્રામ પંચાયતની માંગણી માળીયા (મી.) : હાલ માળીયા (મી.) તાલુકાના...

પીએમના કાર્યક્રમ માટે મોરબીની 21 બસો ફાળવી દેવાતાં મુસાફરો રઝળી પડ્યા

ગામડાની જ રૂટો કેન્સલ થવાથી છાત્રો અને મુસાફરોની કફોડી હાલત થઈ મોરબી : જામનગરમાં પીએમના કાર્યક્રમ માટે મોરબી એસટી ડેપોની 21 બસો ફાળવી દેવાતાં છાત્રો અને મુસાફરો રઝળી પડ્યા હતા.જેમાં તમામ ગ્રામ્ય...

ટંકારામાં સાપ જોઈને ભાગવા જતા કુવામાં ખાબકેલ મહિલાનું મૃત્યુ

ટંકારાના કલ્યાણપુર ગામની ઘટના ટંકારા : હાલ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે ઝેરી જનાવર જોઈને ભાગતી વખતે કુવામાં પડી જતા આધેડ મહિલાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. કલ્યાણપર ગામે રહેતા 48 વર્ષીય હંસાબેન...

મોરબીમાં કાલે સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા ઇકો ફ્રેંડલી ગણેશજીની મૂર્તિનું વિતરણ

મોરબી: મોરબીમાં કાલે સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા ઇકો ફ્રેંડલી ગણેશજીની મૂર્તિનું વિતરણ કરવામાં આવનાર છે તેમજ  સાથે મોરબીને મહા નાગર પાલિકાનો દરજ્જો મળવો જોઇયે તે વાતે સહમત હોય તેવા લોકોની સિગ્નેચર...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe