Saturday, March 7, 2026
Uam No. GJ32E0006963

બ્રિજેશ મેરજાનો વિધિવત ભાજપમાં પ્રવેશ : ગાંધીનગરમાં ભાજપનો ખેસ ધારણ કર્યો

મોરબી-માળીયા મી. વિધાનસભા વિસ્તારને શ્રેષ્ટ બનાવવા એક નવી ઇનિંગની શરૂઆત : મેરજા મોરબી : આખરે જેવી પૂર્વ ધારણા હતી એ પ્રમાણે જ રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામાં આપ્યા હતા એ ધારાસભ્યોએ આજે...

મોરબી: પુત્રીરત્ન અવતરતા સનારિયા પરિવારમાં આનંદોત્સવ

મોરબી: 'ધ પ્રેસ ઓફ ઈન્ડીયા' ન્યૂઝ નેટવર્કના ચીફ રિપોર્ટર શૈલેષભાઇ સનારીયાની ભત્રીજી અને યોગેશભાઈ સનારીયા તથા શ્રીમતી કૈલાશબેન યોગેશ સનારીયા ને ત્યાં પુત્રીરત્ન નો જન્મ થતા દાદ ઉત્તમભાઈ નારશીભાઈ સનારીયા અને...

મોરબીના બે શખ્સો પાસા હેઠળ જેલમાં ધકેલાયા

મોરબી : હાલ મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃતી સાથે સંકળાયેલા યશપાલસિંહ ઘનુભા જાડેજા ઉ.વ.22 તથા સમીરભાઈ આમદભાઈ દલપોત્રા ઉ.વ.27 વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય,એલસીબીએ પાસા વોરંટની બજવણી કરી બન્ને...

મોરબી રાજપૂત કરણી સેના ના મોરબી અને માળીયા તાલુકા ના પ્રમુખ ની વરણી કરવામા...

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: આજ રોજ મોરબી રાજપૂત કરણી સેના ના મોરબી અને માળીયા તાલુકા ના પ્રમુખ ની વરણી કરવામા આવી હતી રાજપૂત સમાજ ના પ્રમુખ શ્રી રઘુવીરસિંહ ઝાલા.મહામંત્રી મહાવીરસિંહ જાડેજા.મહાવીરસિંહ જાડેજા...

મોરબીમાં આગામી 22 તારીખના રોજ તોરણીયાનું પ્રખ્યાત રામામંડળ યોજાશે

મોરબી: મોરબીમાં આગામી 22 તારીખના રોજ શક્ત શનાળા મુકામે તોરણીયાનું પ્રખ્યાત રામામંડળ યોજાશે પ્રાપ્તવિગતો અને માહિતી અનુસાર મોરબીના શક્ત શનાળા મુકામે આવેલ નવા પ્લોટ ખાતે તોરણીયા નું પ્રખ્યાત રામામંડળ નું આયોજન...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી PGVCL ની અપીલને રદ્દ કરતો હુકમ કરતી અદાલત

મોરબી:  અપીલ કેસની હકીકત જોઇએ તો, પશ્ચીમ ગુજરાત વીજ કંપની લીમીટેડ (પી.જી.વી.સી.એલ.) મોરબીએ નામદાર નીચેની કોર્ટ પ્રીન્સીપાલ સીનીયર સીવીલ જજ સાહેબ આસોડીયા સાહેબે...