Sunday, April 28, 2024
Uam No. GJ32E0006963

મોરબીના શનાળા રોડ પર વૃક્ષ પડતા વીજળી ગુલ

મોરબીના શનાળા રોડ પર આવેલી એક શેરીમાં વૃક્ષ પડતા તેને આજુબાજુ વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી પી.જી.વી.સી.એલ ટિમ દોડી આવી હતી સુત્રોમાંથી મળતી વિગત મુજબ શનાળા રોડ પર શક્તિ પ્લોટમાં આવેલ...

મોરબીના રબારી વાસમાં સાપ પકડવા સમયે બોલચાલી થતા યુવાન પર છરી વડે હુમલો

મોરબીના રબારીવાસમાં સાપ નીકળેલ હોય જેને પકડતા સમયે બે શખ્સોએ દેકારો કરતા બોલાચાલી થઇ હતી અને બાદમાં બે શખ્સોએ યુવાનને છરી મારી માર માર્યો હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં...

મોરબીમાં કુતરાનો આતંક,પાંચ વાછરડાના બચકા ભર્યા

મોરબીના ખડપીઠ વિસ્તારમા પાંચ વાછરડાને હડકાયું કુતરૂ કરડી ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે. અને સેવાભાવી લોકો તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા મળતી વિગત મુજબ મોરબીના જેલચોકની બાજુમાં આવેલ ખડપીઠ વિસ્તારમાં...

વાકાનેરના સી.ટી. પી.એસ.આઈ તરીકે એ.બી.જાડેજાની નિમણુંક

મોરબી જિલ્લામાં ફરજ બજાવતા એ.બી. જાડેજા પેહલા મોરબી બી ડિવિઝન માં ફરજ બજાવતા તેમજ પરલો ફર્લો સ્કોડ, ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવી ચૂકેલા તેમને વાંકાનેરમાં સિટી પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ કરવમાં આવ્યું...

મોરબીમાં રવિવારે ઔષધિય રોપાનું રાહત દરે વિતરણ કરાશે

મોરબી અને આજુબાજુના ગામોમાં વૃક્ષો વાવવાની અને ઉછેરવાની કામગીરી આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહી છે. જેમા લોકોને પ્રોત્સાહન મળે તે હેતુથી દર વર્ષેની જેમ ચોમાસાની શરૂઆતમાં આરોગ્ય ભારતી, મોરબી...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...