Friday, April 24, 2026
Uam No. GJ32E0006963

વાંકાનેર પાસે 10 ગૌમાતાનો જીવ બચાવતા હિન્દૂ સંગઠનો

મોરબી : તાજેતરમા મોરબી હિન્દુ યુવા વાહિની ગૌરક્ષકો અને ચોટીલા ગૌરક્ષક તથા જીવદયા પ્રેમી દ્વારા વાંકાનેરથી અમદાવાદ તરફ કતલખાને લઈ જવાતા 10 પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા. જાણવા મળતી વિગતો મુજબ...

મોરબીના રવાપર રોડ વિસ્તારમાં દૂષિત પાણીનું વિતરણ થતા આક્રોશ !!

મોરબી : હાલ મોરબીના રવાપર રોડ આવેલ વિવેકાનંદ સોસાયટીમાં નગરપાલિકા દ્વારા વિતરણ થતા પીવાના પાણીમાં કેમિકલનું આખું પળ જામી જતું હોવાની ગંભીર અને ચોકવનારી વિગતો સામે આવી છે. આ અંગે...

મોરબી: પાટીદાર સમાજના અગ્રણી શ્રી ગોપાલભાઈ કાસુન્દ્રાનો આજે જન્મદિન

‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક ગોપાલભાઈ કાસુન્દ્રાને તેમના જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે  મોરબી: સેવાભાવી અને પાટીદાર સમાજના અગ્રણી શ્રી ગોપાલભાઈ કાસુન્દ્રાનો આજે જન્મદિન હોય તેમના સગા વ્હાલાઓ તેમજ સ્નેહીજનો તરફથી...

ધારાસભ્યશ્રી હવે વિડિયો ઓછા અને.. મોરબીના રોડ રિપેર વધુ કરો: કોંગ્રેસ

મોરબી : હાલ મોરબીમાં ગંદકી અને તૂટેલા રોડ રસ્તા મામલે પ્રજાએ સોશિયલ મીડિયામાં પોતાની વેદના ઠાલવ્યા બાદ ગઈકાલે મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ દ્વારા વિડીયો સંદેશ જાહેર કરવામાં આવયા બાદ કોંગ્રેસી આગેવાનોએ...

રૂ.376 કરોડના ખર્ચે મોરબી સિરામિક ઉદ્યોગના આંતરિક રોડ રસ્તા બનશે

ગુજરાત રાજ્ય સરકારે ત્રણ ફેઝમાં કામને મંજૂરી આપી : પ્રથમ ચરણમાં 376 કરોડના ખર્ચે 31 રસ્તાના કામ કરાશે : કાંતિલાલ અમૃતિયા  મોરબી : હાલ મોરબી સિરામિક ઉદ્યોગને વર્ષોથી પરેશાન કરતી આંતરિક રોડ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe