Wednesday, August 20, 2025
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લામાં આજે 5452 લોકોનું વેકસીનેશન થશે

મોરબી : હાલ મોરબી જિલ્લામાં આજે તા.23ના રોજ કોવિડ વેકસીનેશનના ભાગરૂપે 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને 45 થી 59 વર્ષના કોમોર્બીડિટી ધરાવતા સિનિયર સિટીઝનનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું.જેમાં 45 થી...

મોરબીમાં મીની લોકડાઉનથી વેપારીઓ પરેશાન : આંશિક છૂટછાટની માંગ

વેપારી મહામંડળ તેમજ કાપડ મહાજન- રેડીમેઈડ ગાર્મેન્ટ એસો.ની જિલ્લા કલેક્ટરને રજુઆત મોરબી : હાલ મોરબીમાં કોરોનાનું સંક્રમણ વધતા મીની લોકડાઉન જેવા કડક નિયમો લાગુ કરાયા હતા. પણ આ નિયમોથી વેપારી વર્ગ આર્થિક...

મોરબીમાં પાસ આગેવાનનો પુત્ર ઇનોવા ચોરીમાં પકડાયો

મોરબી : હાલ મોરબીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઇનોવા કાર તેમજ 12 હજાર રોકડા અને અન્ય ચાર ગાડીઓની ચાવી ચોરવાના ચકચારી કેસમાં ઇનોવા ગાડી હળવદના ટીકર ગામેથી રેઢી મળી આવ્યા બાદ સીસીટીવીના...

મોરબીમા ગ્રામ પંચાયતની ચૂંટણી : આજે 57 સરપંચ અને 213 સભ્યો માટે ફોર્મ ભરાયા

હાલ ત્રણ દિવસમાં કુલ સરપંચ માટે 87 અને સભ્યો માટે 300 ફોર્મ ભરાયા, 11 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી માટે એકપણ ફોર્મ ન ભરાયું મોરબી : હાલ મોરબી જિલ્લાની 307 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં...

મોરબીના ઝૂલતા પુલ પરથી ઝંપલાનાર યુવાનની લાશ મળી

ફાયર બીગ્રેડ અને કુશળ તરવૈયાની અડધી કલાકની જહેમતના અંતે યુવવાની લાશ મળી : ભત્રીજાના આજે બેસણા દરમ્યાન જ કાકાએ આપઘાત કરી લેતા તેનો પરિવાર સ્તબ્ધ મોરબી : મોરબીના લાલપર ગામના યુવાને આજે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...