Sunday, April 28, 2024
Uam No. GJ32E0006963

મચ્છુ હોનારતની કામકમાટીભરી દુઃખદ ઘટનાની સ્ટોરી પ્રસિદ્ધ કરતી ફિલ્મ “મચ્છુ” નું ટીઝર લોન્ચ થયું

https://youtu.be/SFrjG_9vgNw (દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.5-7, સૌથી વધુ રાહ જોવાતી ગુજરાતી ફિલ્મ માંથી એક “મચ્છુ”  તાજેતરમાં જ રીલીઝ થઈ રહી છે. આ ફિલ્મના ડિરેક્ટર શૈલેષભાઇ લેવા છે અને મયુર ચૌહાણ આ પિક્ચરના હીરો છે....

મોરબી નજીક પેટ્રોલપંપના મેનેજરને જાનથી મારી નાખવાની ધમકી

મોરબી નજીકના પેટ્રોલપંપ ખાતે આડેથી ગેસ બનાવવા માટે ગયેલ રિક્ષાચાલકને તેની રીક્ષા લાઈનમાં રાખવા માટે કહેતા કે ટોપ મેનેજમેન્ટને રીક્ષા ચાલક સહિત બે શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી...

ટંકારાના નેસડા ગામે કુવામાં પડી જતા યુવાનનું મોત

ટંકારા તાલુકાના નેસડા ગામે વાડી એ મજૂરી કામ કરતો આદિવાસી મજુરો યુવાન કૂવાની પાળ ઉપર બેઠો હતો દરમિયાન અકસ્માત માટે આ યુવાન કૂવામાં પડી જતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જેથી...

આમરણ મુકામે દાવલશા પીર નો 525 મો વાર્ષિક ઉષ શરીફ તા. 15/7/2019 સોમવારે યોજાશે

આમરણ મુકામે હિન્દુ મુસ્લિમ આસ્થાના પ્રતિક હઝરત દાવલશાપીર વલી અલ્લાહ નો ઉષ મુબારક નો ભવ્ય કાર્યક્રમ તા. 15/7/2019 અને સોમવારે અને ઇસ્લામી જીલકાદ તા. 11 ના રોજ ઉજવામા આવશે.આ ઉષ મા...

મોરબીના નારણકા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

મોરબીના નારણકા ગામે આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો તથા સરકાર તરફથી મળતી યોજના વિશેની માહિતી નારણકા ગ્રામજનોને આપવામાં આવી હતી. આ તકે તાલુકા વિકાસ અધિકારી શ્રી પૃથ્વીરાજસિંહ ગોહિલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...