મોરબીમાં વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા રક્તદાન કેમ્પ યોજાઈ ગયો
અણયાળી શાળાના પ્રિન્સિપાલ મનુભાઈ જાકાસણીયાએ 57મી વાર ઉત્સાહભેર રક્તદાન કર્યું
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ અને તમામ શૈક્ષણીક સંઘ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના...
મોરબીના માર્ગો ઉપર સેનીટાઝેશન કરવા તેમજ નવું કોરોના સેન્ટર ઉભું કરવાની માંગ
મોરબી : તાજેતરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે.કોરોનાના દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે.કોરોનાના કેસો વધતા પોઝિટિવ દર્દીઓની સારવારને પહોંચી વળવા માટે મોરબીમાં નવું કોરોના સેન્ટર ઉભું કરવા તેમજ કોરોનાનું...
મોરબી સર્કલમાં હજુ ખેતીવાડીના 245 ફીડર બંધ, 622 પોલ ડેમેજ, 67 ટીસી બંધ !!
પીજીવીસીએલની ટીમોએ તનતોડ મહેનત કરી ગત રાત્રીના 1 વાગ્યા સુધીમાં 89 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કર્યો, હાલ એક પણ ગામો અંધારપટ્ટમાં નહિ
મોરબી : મોરબી જિલ્લામાં તાઉતે વાવાઝોડાની અસરના લીધે પીજીવીસીએલને ભારે...
હળવદના પાટિયા ગ્રુપ દ્વારા આરોગ્ય વર્ધક પીણાંનું વિતરણ
હળવદ : હાલ હળવદના સેવાભાવી પાટિયા ગ્રુપ દ્વારા ધનુર માસ દરમ્યાન સેવાકીય કર્યા કરવામાં આવ્યું હતું. જેમાં 5000થી વધુ લોકોને આરોગ્ય વર્ધક પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ગૃપ દ્વાર પવિત્ર...
મોરબી : વરસાદ માટે રવાપર રોડના મહિલા મંડળ દ્વારા 12 કલાકની રામધૂન
મોરબી : દે ધનાધન વરસાદની રાહ જોતા લોકો હવે અકળાયા છે. ખેતર તો શું રોડ ભીનો થાય એવો વરસાદ પણ નથી વરસી રહ્યો ત્યારે જગતના તાત સહિત આમ નાગરિક પણ હવે...




















