IITEની પરીક્ષા મોરબીમાં જ આવતીકાલ રવિવાર ના રોજ યોજાશે
મોરબી : તાજેતરમા સામાન્ય રીતે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ટીચર્સ એજ્યુકેશન (IITE)ની પરીક્ષા ગાંધીનગરમાં યોજવામાં આવતી હોય છે.
પરંતુ આ વર્ષે કોરોનાના કારણે પ્રથમ વખત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ટીચર્સ એજ્યુકેશનની પરીક્ષા...
મોરબી ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ ગયો
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા ‘સેવા એ જ સંગઠન’ અભિયાન હેઠળ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સાશનના 7 વર્ષ પૂર્ણ થવા અન્વયે ‘સેવા એ જ...
મોરબી: નવલખી બંદર સહિત જિલ્લાના 8 ટાપુઓ ઉપર પ્રવેશબંધી
મોરબી : હાલ મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે, જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય, આ ટાપુઓમાં કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ...
વિશ્વકર્મા જયંતી નિમિત્તે આયોજિત કેમ્પમાં 51 બોટલ બ્લડ એકત્ર કરાયું
મોરબી : વિશ્વકર્મા સોશ્યલ ગ્રુપ તથા વિશ્વકર્મા સેવા સેતુ ગ્રુપ દ્વારા આજરોજ 10મી મહા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં સવારના 9થી બપોરના 1વાગ્યા દરમ્યાન 51 બોટલ બ્લડ એકત્ર...
મોરબી ABVP દ્વારા ગાંધીજી પ્રતિમાને ફુલહાર અર્પણ કરી ગાંધીજી વિષે ઓનલાઈન ક્વિઝ યોજાઈ
મોરબી : તાજેતરમા ABVP મોરબી જિલ્લા દ્વારા ગાંધી જયંતિ નિમિતે ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી તેમજ ગાંધીજી વિશે ઓનલાઈન ક્વિઝ યોજવામાં આવેલ હતી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ – મોરબી શાખા દ્વારા શહેરના ત્રિકોણ...




















