Sunday, April 28, 2024
Uam No. GJ32E0006963

મોરબી નજીક પોલીસની કાર પર ટ્રક ચડાવી દેવાના પ્રયાસથી ચકચાર

મોરબી નજીક નેશનલ હાઈવે પરથી પસાર થતી ટ્રકને આંતરી રહેલી પોલીસ પર ટ્રક ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો મોરબી સીટી બી ડીવીઝન પોલીસની બોલેરો ગાડી પર ટ્રક ચડાવવાનો પ્રયાસ કરાયો હોય...

મોરબીના રામધન આશ્રમમાં અષાઢી બીજ નિમિતે ધાર્મિક મહોત્સવ

રામધન આશ્રમ મહેન્દ્રનગર ખાતે અષાઢી બીજના દિવસે ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવાર નેજા ઉત્સવ, યજ્ઞ, સાંજે મહાપ્રસાદ અને ભજન સહિતના કાર્યક્રમોની ધામધૂમથી ઉજવણી કરાશે રામધન આશ્રમ ખાતે આયોજિત...

પોલીસ હેડક્વાર્ટર પાસે થયેલી યુવાનની હત્યામાં મહિલા સહિત વધુ ચારની ધરપકડ

અત્યાર સુધીમાં ધરપકડ થયેલા આરોપીઓનો કુલ આંક 12 પર પહોંચ્યો મોરબી : મોરબી નજીક મકનસર ગામ પાસે બની રહેલા નવા પોલીસ હેડક્વાર્ટરની સાઇટ પર એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી....

મોરબી જિલ્લામાં છુટોછવાયો વરસાદ : સાર્વત્રિક વરસાદની જોવાતી રાહ

મોરબી શહેર તેમજ ટંકારમાં 4 એમ.એમ, વાંકાનેર 27 એમ.એમ. વરસાદ નોંધાયો : માળીયા (મી.) અને હળવદમાં માત્ર મેઘ આડંબર મોરબી : મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદનું આગમન...

મોરબી પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના 190 આવાસોનો ડ્રો યોજાયો

મોરબી : મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા આજે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના 190 આવાસોનો ડ્રો યોજાયો હતો.જેમાં ટાઉનહોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં લાભાર્થીઓની હાજરીમાં અને ગાંધીનગર ખાતેના અધિકારીના નિર્દશન હેઠળ ઓનલાઈન ડ્રો કરવામાં...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...