Sunday, March 8, 2026
Uam No. GJ32E0006963

વાંકાનેરના સરતાનપર રોડ પરની ફેકટરીમાં યુવાનનો આપઘાત

મૂળ દાહોદના વતની અને હાલ વાંકાનેરના સરતાનપર રોડ પરની રેનીસ ફેક્ટરીમાં કામ કરતા રાજુ રમેશ માવી (ઉ..૨૨) નામના યુવાને ચુંદડીથી ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું છે વાંકાનેર તાલુકા પોલીસે યુવાન આપઘાતના બનાવની...

19 વર્ષ બાદ મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાઈ

લલિત કગથરા કોરોના સંક્રમિત હોવા છતાં યાર્ડની ચૂંટણીને લઈને લડાયક મૂડમાં: પીપીઈ કીટ પહેરીને હાજર રહ્યા મોરબી: છેલ્લા 19 વર્ષો દરમ્યાન બિનહરીફ જાહેર થતી મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી આજે બુધવારે યોજાઈ રહી...

યંગ ઇન્ડિયા ગૃપ આયોજિત ફ્રી દાંડિયા કલાસમાં 1 હજારથી વધુ બહેનોએ તાલીમ મેળવી

મોરબી : હવે માં નવદુર્ગાની ઉપાસનાના મહાપર્વ સમાન નવરાત્રી મહોત્સવને હવે ગણતરીની કલાકો જ બાકી હોય ત્યારે મોરબીની તમામ ધર્મની નાની બાળાથી માંડીને મહિલાઓ માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નિશુલ્ક દાંડિયા...

હળવદમાં ટ્રેક્ટર પર બેઠેલી યુવતી પટકાતા ટાયર માથા ઉપર ફરી વળતા મોત

હળવદ તાલુકાના ચાડધ્રા ગામની ઘટના હળવદ : હાલ હળવદ તાલુકાના ચાડધ્રાં ગામે ગામમાંથી વાડીએ ટ્રેક્ટર લઈ જતા સમયે યુવતી ટ્રેક્ટર પરથી નીચે પટકાઈ જતા ટાયર માથા પર ફરી વળતા મોત નિપજ્યું હતું. બનાવ...

મોરબીની મેઈન બજાર, મયુર પુલ પર બંધ લાઈટો ક્યારે ચાલુ થશે ? લોકપ્રશ્ન

હાલમા મોરબી શહેરમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે શહેરની મેઈન બજાર અને ફરવા લાયક એકમાત્ર સ્થળ એવા મયુરપુલ પર સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા મળે છે ત્યારે બંધ લાઈટો કોણ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી PGVCL ની અપીલને રદ્દ કરતો હુકમ કરતી અદાલત

મોરબી:  અપીલ કેસની હકીકત જોઇએ તો, પશ્ચીમ ગુજરાત વીજ કંપની લીમીટેડ (પી.જી.વી.સી.એલ.) મોરબીએ નામદાર નીચેની કોર્ટ પ્રીન્સીપાલ સીનીયર સીવીલ જજ સાહેબ આસોડીયા સાહેબે...