વાંકાનેર આઈટીઆઈ ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
નિયામક,રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની રોજગાર વિનિમય કચેરી – મોરબી દ્વારા તા.૧૬ મી જુલાઈના રોજ વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
વાંકાનેર સ્થિત આઈ.ટી.આઈ. ખાતે યોજાનાર આ ઔદ્યોગિક...
મોરબી: લખધીરવાસ ના દરવાજે ખડકાયા ગંદકીના ગંજ
(રિપોર્ટ: રૂપેશ સોલંકી)મોરબી: મોરબીમાં લખધીરવાસ દરવાજે જ્યાં જુઓ ત્યાં ગંદકી અને ઉકરડાના ગંજ ખડકાયા છે . અહીં પસાર થવું એટલે નરકમાં પસાર થાય હોય તેવું લોકોને લાગી રહ્યું છે ત્યારે જવાબદાર...
સુરજબારી પુલ નજીક કાર ડિવાઈડર સાથે અથડાતા ચારને ઇજા
માળીયા (મી.) : તાજેતરમા સુરજબારી પુલ પર કાર ડિવાઈડર સાથે અથડાતા કારમાં સવાર ચાર લોકોને ઇજા પહોંચી છે. આ બનાવ અંગે જાણ થતા માળીયા (મી.) પોલીસ, એમ્બ્યુલન્સ અને સુરજબારી પેટ્રોલિંગ ટીમ...
મોરબીમાં અસામાજીક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ૩ ની પાસા હેઠળ ધરપકડ
વિધાનસભા પેટા ચુંટણીને અનુલક્ષીને માથાભારે તથા દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ત્રણ ઈસમોને પાસા હેઠળ અટક કરી જેલ હવાલે કરતી મોરબી પોલીસ
આગામી વિધાનસભા પેટા ચુંટણીને ધ્યાને લઈ કાયદો અને વ્યવસ્થા જાળવવાનાં હેતુસર,
શાંતિપૂર્ણ...
હળવદના ખેડૂતોએ સિંચાઈ પ્રશ્ને જીલ્લા કલેક્ટરને કરી રજૂઆત
૧પ ગામના ખેડૂતોએ પાણી માટે બે દિવસ પૂર્વે તાલુકા પંચાયત કચેરીએ મોરચો માંડયો હોવા છતાં તંત્ર ધ્યાન ન દેતા અંતે જિલ્લા કલેકટરને રજુઆત કરી
હળવદ : હળવદ પંથકમાં ચાલુ સાલે વરસાદ ખેચાતા...




















