મોરબીમાં ‘માઁ જીવદયા ગૃપ’ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા નું વિનામુલ્યે વિતરણ

0
60
/

મોરબીમાં ચાલતાં “માં જીવદયા ગ્રુપ” દ્વારા પક્ષીઓ માટેનાં પાણીના કુંડાનું નિઃશુલ્ક(વિના મૂલ્યે) વિતરણ તારીખ:-09/05/2021ને રવિવારના રોજ કરવામાં આવશે. તો સર્વે જીવદયા પ્રેમીઓને નિઃશુલ્ક કુંડા વિતરણનો લાભ લેવા નમ્ર વિનંતિ છે. આ મેસેજ વધુમાં વધુ લોકો સુધી સેન્ડ કરો.
સમય:- સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી.
સ્થળઃ- ૧)મોટેશ્વર મહાદેવનું મંદિર
૨)રામજી મંદિર.ભાંડિયાની વાડીની બાજુમાં.
૩) નીલકંઠ મહાદેવનું મંદિર.પંચાસર રોડ બોખાની વાડીની સામે.
૪)નટરાજ ફાટક, કેશર બાગ ની સામે ,એલ.ઈ કોલેજ રોડ , મોરબી

સંપર્ક :- 96249 58918

નોંધ:-
સરકારની કોરોના ની ગાઈડલાઈન મુજબ દરેક લોકો એ
1.સોસીયલ ડિસ્ટન્સ જાળવવું,
2.માસ્ક ફરજીયાત પહેરવું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/