Wednesday, September 17, 2025
Uam No. GJ32E0006963

ટંકારા: વીરપર મુકામે વાડી વિસ્તારોમાં રહેતા મજૂરોને વિનામૂલ્યે સારવાર આપતું આરોગ્યકેન્દ્ર

(હિત બાવરવા) : મોરબી, મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનાં વીરપર ગામે વાડી વિસ્તારોમાં રહેતા મજૂરોને લોહીની લેબોરેટરી તપસ કરી વિનામુલ્યે આરોગ્યકેન્ફ્રા દ્વારા સારવાર આપવામાં આવી રહી છે જે કામગીરી અંતર્ગત નર્સ બિનાબેન...

ટંકારા : સબીલ કમિટી દ્વારા મહોરમ નિમિત્તે ગરમ નાસ્તો, ઠંડા પીણાંનું વિતરણ

ટંકારા : “અબ્બાસ અલમંદાર સબીલ કમીટી” – અમરાપર દ્વારા મહોરમ નિમિત્તે રાહદારી અને બાળકો માટે દરરોજ સાજે ઠંડા પાણી, ગરમ અને સુકો નાસ્તો કરાવી ઈમામ હુસેનની કુરબાનીને યાદ કરવામાં આવી રહી છે. મોહરમને...

ટંકારા: ઓમ વિદ્યાલય ખાતે શિક્ષક દિવસ ની ઉજવણી કરાઇ

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મ દિવસ ને ઓમ વિદ્યાલય ટંકારા ખાતે શિક્ષક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવેલ. જેમાં પ્રાર્થના સભા માં ધોરણ 10 ની બાળાઓએ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની પૂજા અર્ચના કરેલ અને...

ટંકારા: ઓમ વિદ્યાલયના છાત્રો દ્વારા સ્વાસ્થ્ય અંગે લોકજાગૃતિ રેલી

દેશના વડાપ્રધાન પણ સ્વચ્છતા અભિયાન અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ થકી દેશના નાગરિકો ના સ્વાસ્થ્યની ચિંતા કરી રહયા છે ત્યારે ઓમ વિદ્યાલય ટંકારાના ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા જાગૃતિ અને...

ટંકારા: ઓમ વિદ્યાલયમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી

ટંકારા: ટંકારમાં પણ જન્માષ્ટમી પર્વની ધામધુમથી ઇજાવનો કરવામાં આવેલ હતી જેમાં બુધવારના રોજ કે.જી. થી ધોરણ-૩ માં ''કાન-ગોપી'' વેશભૂષા સ્પર્ધા અને ધોરણ ૪ થી ૧૨ માં રાસ-ગરબા અને મટ્ટકી ફોડી કાન...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...

મહાપાલિકાએ લેખિત ખાતરી આપતા મહેન્દ્રનગર ચોકડીએ ચક્કાજામ હટ્યો

મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ પાણી પ્રશ્ને થયેલ ચક્કાજામ અંદાજે દોઢેક કલાક ચાલ્યું હતું. ત્યારબાદ મહાપાલિકાના અધિકારીઓ દ્વારા લેખિત ખાતરી આપવામાં આવતા અંતે...

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...