સુલતાનપુર ગ્રામ પંચાયત દ્વારા વીસીઇની હડતાળને ટેકો જાહેર
માળીયા મી. : તાજેતરમા પહેલી ઓક્ટોબરથી શરૂ થયેલી મગફળી ઓનલાઈનની ખરીદી પ્રક્રિયામાં ફોર્મ ભરવાની મહત્વની કામગીરી કરતા વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરોએ પોતાની માંગણીને લઈને હડતાળ જાહેર કરી હતી. જો કે, સંગઠનના અભાવે...
વાંકાનેર પાસે 10 ગૌમાતાનો જીવ બચાવતા હિન્દૂ સંગઠનો
મોરબી : તાજેતરમા મોરબી હિન્દુ યુવા વાહિની ગૌરક્ષકો અને ચોટીલા ગૌરક્ષક તથા જીવદયા પ્રેમી દ્વારા વાંકાનેરથી અમદાવાદ તરફ કતલખાને લઈ જવાતા 10 પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા.
જાણવા મળતી વિગતો મુજબ...
વાંકાનેરમાં રાત્રીના વરસેલ વરસાદને પગલે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો
વાંકાનેરમાં નજીવા વરસાદે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા ભારે હાલાકી સર્જાઇ હતી અંને વીજ તંત્ર ની પ્રિ મોનસુન કામગીરી પર સવાલ ઉઠ્યા હતા.
ગત સાંજે થોડી વાર માટે આવેલ વરસાદ ને કારણે...
વાંકાનેર નજીકની ફેકટરીમાં આગથી કરોડોની મશીનરી બળીને ખાખ
વાંકાનેર નજીક આવેલી સિરામિક ફેકટરીમાં બે દિવસ પૂર્વે રાત્રીના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફેક્ટરીમાં મશીનરી બળીને ખાખ થઇ છે જેથી કરોડોની નુકશાની...
મહા શિવરાત્રી પર્વે વાંકાનેરના સ્વયંભુ જડેશ્વર મંદિરે ચાર પહોરની આરતી, યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાશે
મહા શિવરાત્રી પર્વ નજીક છે ત્યારે શિવભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર ઉજવણીના આયોજન કરવામા આવ્યા છે જેમાં વાંકાનેરના સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિરે ચાર પહોરની આરતી....
















