મહા શિવરાત્રી પર્વે વાંકાનેરના સ્વયંભુ જડેશ્વર મંદિરે ચાર પહોરની આરતી, યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાશે
મહા શિવરાત્રી પર્વ નજીક છે ત્યારે શિવભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર ઉજવણીના આયોજન કરવામા આવ્યા છે જેમાં વાંકાનેરના સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિરે ચાર પહોરની આરતી....
વાંકાનેરમાથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે એક ફોર્મ ભરાયું
જિલ્લાની કુલ 230 બેઠકોમાં ઉમેદવારીપત્ર ભરવાના બીજા દિવસે 261 જેટલા ફોર્મ ઉપડ્યા
મોરબી : હાલ મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે સતત બીજા દિવસે ફોર્મ ઉપાડવા માટે ઉમેદવારોનો ધસારો રહ્યો હતો....
વાંકાનેરમાં RSS વિશે ફેસબૂકમાં અભદ્ર ટીપ્પણી કરનાર સામે પોલીસ ફરિયાદ
વાંકાનેર : સોશ્યલ મીડીયા ફેસબુકમાં મનસુર લાકડાવાલા (મનુ)ના નામથી ચાલતા એકાઉન્ટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનો ફોટો અપલોડ કરીને તેની સાથે ખરાબ ગાળો લખવામાં આવી હતી. જે બદલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની લાગણી...
વાંકાનેરના સરતાનપર રોડ પરની ફેકટરીમાં ઇલેક્ટ્રિક શોકથી બે શ્રમિકોના મોત
વાંકાનેરના સરતાનપર રોડ પરની ફેકટરીમાં કામ કરતા બે શ્રમિકોને કામ કરતી વેળાએ ઇલેક્ટ્રિક શોક લાગતા બંને યુવાનના કરુણ મોત થયા છે બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ ચલાવી...
ગાંધીનગરથી વાંકાનેર સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લેતા સચિવ
આજરોજ ગાંધીનગર થી વાંકાનેર સિવિલ હોસ્પિટલ ની આકસ્મિક મુલાકાત માટે મહિલા સચિવ આવી પહોંચતા સરકારી અધિકારીઓ માં દોડધામ મચી ગઈ હતી.
મહિલા અને બાળવિકાસ વિભાગ ગાંધીનગર સચિવ અને કમિશ્નર મનીષા ચંદ્રા એ...