Wednesday, May 14, 2025
Uam No. GJ32E0006963

કોરોનાનો આતંક યથાવત, વાંકાનેરના વૃદ્ધનું મૃત્યુ: કુલ મૃત્યુઆંક 15

મોરબી જીલ્લામાં કોરોનાનો કાળ દિન પ્રતિદિન વધી રહ્યો છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે જેથી જીલ્લામાં ચિતાનો માહોલ જોવા મળ્યો હતો તો આજે વધુ એક મૃત્યુ થતા મૃત્યુઆંક ૧૫ પર...

વાંકાનેરના રાજાવડલા ગામે યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા

વાંકાનેર : વાંકાનેરના રાજાવડલા ગામ રહેતા યુવાનને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હતી. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામેં રહેતા રુષીકભાઇ રમેશભાઇ...

વાંકાનેરમા ભરણ-પોષણના કેસ મામલે સાસરિયાઓએ પરિણીતાને માર મરાયો

પરિણીતાએ પોતાના સાસરી પક્ષના પાંચ વ્યક્તિઓ સામે હુમલો કર્યાની ફરિયાદ પણ નોંધાવી વાંકાનેર : હાલ વાંકાનેરમાં ભરણપોષણનો કેસ કરવા મામલે સાસરિયાઓએ પરિણીતા ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવમાં પરિણીતાએ પોતાના...

વાંકાનેરમાથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે એક ફોર્મ ભરાયું

જિલ્લાની કુલ 230 બેઠકોમાં ઉમેદવારીપત્ર ભરવાના બીજા દિવસે 261 જેટલા ફોર્મ ઉપડ્યા મોરબી : હાલ મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે સતત બીજા દિવસે ફોર્મ ઉપાડવા માટે ઉમેદવારોનો ધસારો રહ્યો હતો....

મહા શિવરાત્રી પર્વે વાંકાનેરના સ્વયંભુ જડેશ્વર મંદિરે ચાર પહોરની આરતી, યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાશે

મહા શિવરાત્રી પર્વ નજીક છે ત્યારે શિવભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર ઉજવણીના આયોજન કરવામા આવ્યા છે જેમાં વાંકાનેરના સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિરે ચાર પહોરની આરતી....
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe