Tuesday, May 6, 2025
Uam No. GJ32E0006963

વાંકાનેરના જોધપર ગામે નજીવી બાબતે પાડોશીઓ બાખડ્યા, સામસામી ફરિયાદ

વાંકાનેરના જોધપર ગામે નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે મારામારી થતા મહિલા સહિતનાઓને ઈજા પહોંચી છે અને બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ ચલાવી છે વાંકાનેરના જોધપર ગામના રહેવાસી કિશન અમુલભાઈ સોલંકીએ...

વાંકાનેરમાં મહિલા આગેવાનને જાનથી મારી નાખવાની ધમકી આપનારા છ આરોપીની ધરપકડ

વાંકાનેરમાં સગીરા સાથે કરવામાં આવેલા દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા માટે સાથે ગયેલા મહિલા આગેવાનને બે મહિલા સહીત કુલ મળીને છ વ્યક્તિઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને મહિલા આગેવાને વાંકાનેર...

વાંકાનેર : સગીરા પર દુષ્કર્મની ફરિયાદ કરનાર પરિવાર પર આરોપીના મળતીયાઓનો હુમલો

14 વર્ષની સગીર વયની બાળા પર થયેલ દુષ્કર્મની પરિવારજનો ફરિયાદ કરવા વાંકાનેર સીટી પોલીસ મથકે આવેલા જ્યાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ સગીર વયની બાળા પર કરેલ દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ ભોગ બનનાર...

વાંકાનેરમાં સગીરા પર બળાત્કાર : ત્રણ શખ્સો સામે નોંધાતો ગુનો

: વાંકાનેરમાં 14 વર્ષની સગીર વયની બાળા પર બે શખ્સોએ બળાત્કાર ગુજર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ સાથે એક શખ્સે મદદગારી પણ કરી હોય તેની સામે પણ ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય શખ્સો...

વાંકાનેરમાં ટોલકર્મીઓએ વૃક્ષારોપણ કર્યું

વાંકાનેરમાં આવેલ વઘાસીયા ટોલનાકાના કર્મચારીઓ દ્વારા ટોલનાકા નજીક વૃક્ષારોપણ કરવામાં આવેલ જેમાં ૩૦૦ વૃક્ષો વાવવામાં આવેલ અને ટોલનાકાના કર્મચારીઓએ વૃક્ષોનું જતન કરવાની સંજયભાઈ નાકતી (ટોલનાકા મેનેજરને) ખાત્રી આપેલ છે. આ ઉપરાંત વાંકાનેર...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

मोरबी श्री श्याम मित्र मंडल ट्रस्ट मोरबी के अध्यक्ष रिछपाल बिश्नोईजी का आज जन्मदिन

मोरबी श्री श्याम मित्र मंडल ट्रस्ट मोरबी के अध्यक्ष रिछपाल बिश्नोईजी का आज जन्मदिन अवसर पर द प्रेस ऑफ इंडिया परिवार की तरफ से...