વાંકાનેરમાં ટોલકર્મીઓએ વૃક્ષારોપણ કર્યું

0
90
/

વાંકાનેરમાં આવેલ વઘાસીયા ટોલનાકાના કર્મચારીઓ દ્વારા ટોલનાકા નજીક વૃક્ષારોપણ કરવામાં આવેલ જેમાં ૩૦૦ વૃક્ષો વાવવામાં આવેલ અને ટોલનાકાના કર્મચારીઓએ વૃક્ષોનું જતન કરવાની સંજયભાઈ નાકતી (ટોલનાકા મેનેજરને) ખાત્રી આપેલ છે.

આ ઉપરાંત વાંકાનેર થી માળીયા સુધી નેશનલ હાઇવેનું મેન્ટેનન્સ કરતી અશોક બીલ્ડકોમ લિમિટેડના મેનેજર રાજેન્દ્ર મહાજન દ્વારા અને તેમની મેન્ટેનન્સ ટીમ દ્વારા હાઇવેના બંને તરફ પાંચ હજાર વૃક્ષો વાવવાનું સુંદર આયોજન કરવામાં આવેલ છે જેમાંથી અત્યાર સુધીમાં અંદાજીત ૩૫૦૦ વૃક્ષોને વાવવામાં આવેલ છે અને તેમની ટીમ દ્વારા વાવવામાં આવેલ વૃક્ષોને રેગ્યુલર જતન કરવામાં આવી રહ્યું છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/