Thursday, July 3, 2025
Uam No. GJ32E0006963

શું વાંકાનેરમાં ૨૬ જર્જરિત મકાનો તંત્રની બેદરકારીથી નિર્દોષનો ભોગ લેશે ?

પાલિકા ચીફ ઓફિસરે યાદી સોપી પરંતુ કાર્યવાહી નહિ ચોમાસા પૂર્વે તંત્ર પ્રી મોન્સૂન કામગીરી કરતુ હોય છે સાથે જ જર્જરિત અને જોખમી ઈમારતો અંગે કાર્યવાહી કરવાની હોય છે જેમાં વાંકાનેર પાલિકા દ્વારા...

વાંકાનેરના કોરોનાગ્રસ્ત વૃદ્ધનું રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ : જિલ્લામ મૃત્યુઆંક 12

મોરબી જિલ્લામાં કોરોના દર્દીનો મૃત્યુઆંક થયો 12 વાંકાનેર : મોરબી જિલ્લામાં આજે વધુ એક કોરોના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. વાંકાનેરમાં આ કોરોના દર્દીનું 3 મોત અને મોરબી જિલ્લામાં 12માં દર્દીનું...

વાંકાનેર: લોકોનો આક્રોશ જોતા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં અંતે તંત્ર દ્વારા જીવન જરૂરી સુવિધા આપવામાં આવી

કન્ટેન્ટમેન્ટ ઝોનના રહીશોએ આર્થિક-માનસિક સ્થિતિ ખરાબ થઈ ગયાનો બળાપો ઠાલવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું વાંકાનેર : વાંકાનેરના કન્ટેન્ટમેન્ટ ઝોન અરૂણોદય સોસાયટીમાં રહેતા લોકોની માનસિક હાલત કથળી ગઈ છે. અરૂણોદય સોસાયટીમાં રહેતા એક...

વાંકાનેર : મારામારી સહિત 8 ગંભીર ગુનામાં સંડોવાયેલો શખ્સ બંદૂક સાથે ઝડપાયો

વાંકાનેરમાં મિત્રના લગ્ન પ્રસંગમાં દારૂ ઢીચીને આવી યુવાન પર હુમલો કરીને નાસી છૂટ્યો હતો વાંકાનેર : વાંકાનેરના જેતપરડા ગામે મિત્રના ભાઈના લગ્ન પ્રસંગે દારૂ ઢીચીને આવેલા થાનના મોરથરાના કુખ્યાત શખ્સે વગર વાંકે...

વાંકાનેરના રાજાવડલા ગામે યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા

વાંકાનેર : વાંકાનેરના રાજાવડલા ગામ રહેતા યુવાનને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હતી. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામેં રહેતા રુષીકભાઇ રમેશભાઇ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe