Thursday, August 14, 2025
Uam No. GJ32E0006963

મોરબી: આંધળા તંત્ર ને ત્રાજપર ચોકડી નજીક મોટા ખાડાઓ નથી દેખાતા !! લોકપ્રશ્ન ?

મોરબી: મોરબીના ત્રાજપર ચોકડી નજીક વાંકાનેર તરફ જતા જ રસ્તામા માસ મોટા ખાડાઓ પડી ગયેલ હોવાથી અવાર નવાર ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળી રહયા છે. અવાર નવાર ટ્રાફિક જામના દ્રશ્યો...

મોરબીમા 2500 કરોડથી વધુના રોકાણ સાથે આવે છે નવી 30થી 40 સીરામીક કંપની

ચાઇના સામે વિશ્વની નારાજગીનો મોરબી સીરામીક ઉદ્યોગને સીધો ફાયદો : રોજગારી અને વિદેશી હૂંડિયામણમાં પણ થશે વધારો પ્રત્યેક કંપની રૂપિયા ૫૦થી ૧૦૦ કરોડ સુધીના આધુનિક ટેકનોલોજીના પ્લાન્ટ સાથે કરશે પ્રોડકશન મોરબી : તાજેતરમા કોરોના...

હળવદમા કોરોનાનો હાહાકાર : દરરોજ પચાસ જેટલા કેસ

શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં 90 ટકા લોકો બીમાર : ડો.કે.એમ.રાણા હળવદ : હાલ મોરબી જિલ્લામાં દિવસે – દિવસે કોરોનાની સ્થિતિ બેકાબુ બની રહી છે ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરાના હોમટાઉન હળવદમાં...

હળવદ SBI બેંક સાથે હોમ લોનના નામે ૯૧ લાખની છેતરપીંડી, સાત સામે ફરિયાદ

હળવદ: હાલ શહેરની એસબીઆઈ મેઈન બ્રાંચમાંથી સાત ઇસમોએ હોમ લોનની માંગણી કરીને વર્ષ ૨૦૧૬ થી હાલ સુધીમાં કુલ ૯૧ લાખની લોન મેળવીને લોન અને સબસીડી મેળવી લીધા બાદ લોન નહિ ભરીને...

મોરબી જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓનો સમય સવારનો રાખવાના હુકમ

મોરબી : હાલ મોરબી જિલ્લા પંચાયતની શિક્ષણ શાખા દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓનો એપ્રિલથી જૂન દરમિયાનનો સમય નક્કી કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જાહેર કરેલા પરિપત્ર મુજબ મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...