હળવદમાં 300 જેટલા વીજ થાંભલા ધરાશયી, હજુ પણ 108 ફીડર બંધ
વાવાઝોડામાં ખેતીવાડી વિસ્તારમાં વીજ થાંભલા ધરાશયી થતા તંત્ર દ્વારા મરામતની પણ કામગીરી
હળવદ : હાલ મોરબી જિલ્લામાં વાવાઝોડાએ પીજીવીસીએલને ભારે નુકશાન પહોંચાડ્યું છે ત્યારે હળવદ પંથકમાં ખેતીવાડી વિસ્તારમાં 300 જેટલા વીજપોલ ધરાશયી...
ટંકારાના વેપારી સંગઠનો દ્વારા દુકાનો અડધો દિવસ સ્વૈચ્છીક બંધ રાખવાનો નિર્ણય
16 જુલાઈથી 31 જુલાઈ સુધી બજારો બપોરના 2 વાગ્યા સુધી જ ખુલશે
ટંકારા : ટંકારાના વિવિધ વેપારી એસોસીએશન દ્વારા કોરોના મહામારીના વધતા ફેલાવા સામે સાવચેતીના પગલે આજે બેઠક બોલાવી હતી. જેમા આવતીકાલથી...
માળિયા (મી.) : નવાગામમાં 165 લી. દેશી દારૂ ભરેલ કાર ઝડપાઇ
માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના નવાગામમાંથી 165 લી. દેશી દારૂ ભરેલ કાર ઝડપાઇ છે. આ બનાવમાં એક શખ્સ સામે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો પણ નોંધવામાં આવ્યો...
ટંકારામાં થયેલી ઘરફોડ ચોરીનો પર્દાફાશ : ચાર આરોપી ઝડપાયા
રોકડા રૂ.50000 તથા 114000ના સોના ચાંદીના ઢાળ કબજે લેવાયા
ટંકારા: હાલ ટંકારા તાલુકા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર ટંકારા પોલીસે બે...
મોરબીમાં ખેડૂતોને પૂરતી વીજળી ન મળે તો ઉગ્ર આંદોલન
કિશાન સંઘે પીજીવીસીએલના ઈજનેરને આવેદન આપી ખેડૂતોના હિતમાં નાછૂટકે આક્રમક કાર્યક્રમો કરવાની ચીમકી આપી
મોરબી : હાલ ઉનાળો શરૂ થતાં વીજ વપરાશ ખૂબ જ વધ્યો છે. જેથી લાઈન ટ્રીપિંગ એટલે વારંવાર વીજ...