Monday, March 31, 2025
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લામાં શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે? જુઓ જિલ્લા કલેક્ટરનું જાહેરનામું

મોરબી : હાલ મોરબી જિલ્લામાં પણ કોરોનાના કેસો હવે ઘટી રહ્યા હોય રાજ્ય સરકારની સુચનાના પગલે મીની લોકડાઉન હટી ગયું છે. હવે દુકાનો સવારે 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ખુલ્લી...

સેવા એજ સંપતિ ફાઉન્ડેશનના અજયભાઈ લોરિયાની શુભેચ્છા મુલાકાતે ખજૂરભાઇ

મોરબી: સેવા એજ સંપતિ ફાઉન્ડેશનના અજયભાઈ લોરિયાની શુભેચ્છા મુલાકાતે ખજૂરભાઇ આવેલ હતા પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લે સિદ્ધિવિનાયક કા રાજા ની વિસર્જન યાત્રા માં પધારેલ અને સેવાના ભેખધારી ખજુરભાઈ  એ સેવા એજ...

મોરબીના યદુનંદન પાર્કમાં રહેતો યુવક કોરોના પોઝિટિવ

મોરબી : મોરબીમાં ગઈકાલે 3 પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે 1 કેસ સામે આવ્યો છે. જેમાં યદુનંદન પાર્કમાં રહેતા 44 વર્ષના યુવક કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. આજે ફરી...

મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખનો વિદાય સમારંભ યોજાયો

શિક્ષક તરીકે નિવૃત થનાર મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખને માન સન્માનભેર વિદાય અપાઈ મોરબી : મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શિવલાલભાઈ કાવર 30 જૂને વયનિવૃત થતાં શાળા પરિવાર તરફથી તેમને...

જમ્મુ-કાશ્મીર અને પંજાબ બાદ ગુજરાતની કચ્છ સરહદ પર રેડ એલર્ટ

ગુજરાત સરહદેથી ઘૂસણખોરીના પગલે સેનાની ત્રણેય પાંખને સજ્જ રખાઈ છેલ્લા બે દિવસથી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને પગલે જમ્મુ કાશ્મીર-પંજાબ બાદ ગુજરાતની કચ્છ સરહદ પર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં સૌથી વધુ સુવિધા સંપન્ન મુરલીધર ક્રિકેટ ક્લબ વિશે માહિતી

એશિયા ખંડની સૌથી પોપ્યુલર રમત એટલે ક્રિકેટ.મોરબી જિલ્લાનું એક માત્ર ગ્રીનરી લોનવાળું, હેવી લાઈટિંગ,સ્વચ્છતા મા અગ્રેસર, પાણી થી લઈને રહેવા માટેની ઉત્તમ સવલતયુક્ત...

जानिए खाटूश्याम बाबा का इतिहास

  खाटूश्याम बाबा का संबंध महाभारत काल से है। ऐसा कहा जाता है कि खाटू श्याम पांडव पुत्र भीम के पोते हैं। पौराणिक कथा...

મોરબીના ગાયત્રીનગર સ્થિત સંકલ્પસિદ્ધ અંબાજી મંદિરે ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરાશે

મોરબી : આગામી તારીખ 30 માર્ચથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર ખાતે આવેલા સંકલ્પસિદ્ધ અંબાજી માતાજીના મંદિરે...

મોરબીની મધુસ્મૃતિ સોસાયટીમાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી રહીશોમાં રોષ

મોરબી : મોરબીમાં મધુસ્મૃતિ સોસાયટી, શોભેશ્વર મંદિર નીચે ચોમાસા દરમ્યાન પાણી ભરાઈ જતું હોય ત્યારે આ પાણીનો નિકાલ કરવા તેમજ રોડ રસ્તા રીપેરીંગ કરવા...