મોરબી : આજથી પ્રારંભ થતા નવા શૈક્ષણિક સત્રમાં ઓનલાઈન એજ્યુકેશન આપવા શિક્ષકો સજ્જ
મોરબી : કોવિડ-19 કોરોના સંક્રમણની ગંભીર સ્થિતિ વચ્ચે 8 જૂનથી શાળાઓ વિદ્યાર્થીઓની ગેરહાજરી સાથે શરૂ થશે. સરકારની સૂચના મુજબ આગામી 30 જૂન સુધી વિદ્યાર્થીઓ શાળામાં આવવાના નથી ત્યારે પ્રત્યક્ષ શિક્ષણ માટે...
મોરબીના વાંકાનેર શહેરમાં પણ કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો
હળવદમાં બે કેસ નોંધાયા બાદ આજે એક જ દિવસમાં ત્રીજો કેસ વાંકાનેરમાં નોંધાતા તંત્રમાં દોડધામ
વાંકાનેર : મોરબી જિલ્લામાં ગુરુવારે એક જ દિવસમાં ત્રીજો કોરોનાનો કેસ નોંધાયો છે. આજે હળવદમાં સવારે બે...
મોરબીથી પ્રસ્થાન થયેલી ગુજરાત ન્યાય યાત્રામાં 12 રાજ્યના 250 લોકો જોડાયા
મોરબી : હાલ ગુજરાતમાં બનેલી વિવિધ દુર્ઘટનાઓ અને પ્રજાના પડતર પ્રશ્નોને લઈ ન્યાય અપાવવા માટે આજથી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા મોરબીથી ગાંધીનગર સુધીની ગુજરાત ન્યાય યાત્રાનો પ્રારંભ થયો છે....
મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ ભગતસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
મોરબી : આજરોજ તા. 28 સપ્ટેમ્બર એટલે ક્રાંતિકારી શહીદ ભગતસિંહનો જન્મદિવસ છે ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટર દેવેનભાઈ રબારીએ શહીદ ભગતસિંહને શબ્દો વડે શ્રદ્ધાંજલિ પાઠવી છે.
દેવેનભાઈ રબારીએ યાદીમાં જણાવ્યું...
મોરબીનો ઝૂલતા પુલના પાટિયા ઉખડતા જીવનું જોખમ
ઝૂલતાપુલની બન્ને સાઈડની જારી પણ તૂટી ગઈ, હાલક ડોલક સ્થિતિને કારણે જાનહાનીની દહેશત
મોરબી : મોરબીની ઐતિહાસિક વિરાસત અને જાજરમાન વૈભવ ધરાવતા ઝૂલતાપુલની હાલત એટલી હદે નાજુક હાલત છે કે, ઝૂલતાપુલની રોમાંચક...