જામદુધઇની લાઈફ લાઈન વિદ્યાલયના છાત્રોએ નંદીઘર માટે આપ્યું રૂ.27 હજારનું અનુદાન
મોરબી : મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીમાં રસ્તે રખડતા, નિરાધાર નંદીઓ માટે "કર્તવ્ય નંદી ઘર" બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વિશાળ કર્તવ્ય નંદી ઘર માટે જમીન લેવાના ખર્ચ...
મોરબીને અંતે સતાવાર રીતે મહાનગરપાલિકા જાહેર કરાઈ
મોરબી : મોરબીવાસીઓ જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. અંતે તે દિવસ આજે આવ્યો છે. વર્ષના પ્રથમ દિવસે જ મોરબીને સત્તાવાર રીતે મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે.
સંદેશના અહેવાલ મુજબ ગુજરાત...
થર્ટી ફર્સ્ટે કુલ 18 ડમ ડમ હાલતમાં પકડાયા, દારૂના જથ્થા સાથે 37 ઝડપાયા
મોરબી : મોરબી જિલ્લામાં થર્ટી ફર્સ્ટને લઈને પોલીસે હાથ ધરેલા સઘન ચેકીંગમાં ૧૮ પીધેલા પકડાયા હતા. જ્યારે દારૂ સાથે પકડાયાના ૩૭ કેસ કર્યા હતા. આ ઉપરાંત ૭ વાહનો ડિટેઇન કર્યા હતા.
પ્રાપ્ત...
મોરબી શહેરની જનતા માટે ફરવાલાયક સ્થળ બનાવવા સામાજિક કાર્યકરોની માગ
મોરબી : હાલ ગુજરાતમાં ૩૦ વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં આટલા વર્ષોમાં મોરબી અને માળિયા શહેર પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાનું અને મોરબી શહેરની પ્રજાને ફરવાલાયક સ્થળ પણ ન હોવાની રજૂઆત...
મોરબીમાં પ્રમુખ ગ્રુપનો સેવાયજ્ઞ : 200 જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ
મોરબી : મોરબીમાં પ્રમુખ ગ્રુપ દ્વારા લોકોને ઠંડીથી બચાવવાનો સેવાયજ્ઞ ચલાવવામાં આવ્યો છે.
જેમાં શક્તિ ટાઉનશીપમાં બાંધકામ કરતા શ્રમિકો અને આજુબાજુના વાડી વિસ્તારમાં કામ કરતા અંદાજે 200 જેટલા શ્રમિકોને ગરમ ધાબળાનું વિતરણ...