મોરબી શહેર યુવા ભાજપ દ્વારા સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
મોરબી : આજે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે મોરબીમાં મોરબી શહેર યુવા ભાજપ ટીમ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
15 ડિસેમ્બરના રોજ લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની...
મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં સરસ્વતી પૂજન કરીને વસંતપંચમીની ઉજવાઈ
મોરબી : હાલ મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં સરસ્વતી માતાનું પૂજન કરીને વસંતપંચમીની ઉજવણી કરવામાં આવી છે.
વસંતપંચમીના દિવસે માતા સરસ્વતીનું પૂજન કરવાનું માહાત્મ્ય છે. તા. 5 ફેબ્રુઆરીના રોજ વસંતપંચમીનો તહેવાર છે. ત્યારે...
મોરબીની નવલખી ફાટક પાસે બેકાબુ કાર રેલવે ટ્રેક ઉપર ચડી ગઈ
મોરબીની નવલખી ફાટક પાસે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા એક કારને અકસ્માત નડ્યો હતો. આ કાર રેલવે ટ્રેક ઉપર ચડી હતી. આ અકસ્માતના કારણે કારને નુકશાન પણ થયું હતું.પ્ત થતી વિગત મુજબ...
મોરબી: બોરીયાપાટીમાં સૌથી વધુ 81.66 ટકા, સૌથી ઓછું લવણપુર બુથમાં 2.03 ટકા મતદાન થયું
મોરબી તાલુકામાં 52.69 ટકા અને માળિયા તાલુકામાં 50 ટકા મતદાન નોંધાયું
મોરબી : હાલ મોરબી માળીયા બેઠકની પેટા ચૂટણી માટે મંગળવારના રોજ મતદાન યોજાયું હતું. જેમાં કુલ 2,71,467 મતદારોમાંથી 52.37 ટકા થયું...
મોરબીમાં LCB પીઆઇ વી.બી.જાડેજાને હોમ ક્વોરન્ટાઇન કરાયા
બંદોબસ્ત દરમિયાન કોરોના પોઝીટીવ સુરતના એ.સી.પી. સરવૈયાના સંપર્કમાં આવ્યા હતા
મોરબી : કોરોનાની મહામારી દરમિયાન લોકડાઉન હોય કે અનલોક પોલીસ ખાતું નિષ્ઠાપૂર્વક સતત ખડેપગે રહી કાર્ય કરી રહ્યું છે. અત્યાર સુધી મોરબી...



















